Book Title: Sarviyadhyana
Author(s): Shubhachandra Acharya
Publisher: Jain Associations of India Mumbai

View full book text
Previous | Next

Page 168
________________ ૧૦ :: સવીયધ્યાન ૩૯. એ તે તે જ છે? . . નવાર સ્તનમાનસ ! . तद्गुणस्तत्स्वभावात्मा, तदानमा सहधसन् ॥ ३९ ।। અર્થ : એકીકરણ આત્મા પરમાત્માના શરણુ સિવાય બીજુ કારણ (અહીં “બીજુ કારણને બદલે “શરણુ” વધુ ઉચિત લાગે છે–સંપાદક) લેતા નથી. તેમાં જ તેનું મન લીન થયેલું હોય છે, તેના જ ગુણે તેનામાં હોય છે. તેનું જ શુદ્ધસ્વરૂપ, તે પિતાનું સ્વરૂપ છે. તે અને એ એક સ્વરૂપવાળા હોવાથી એ તે તે જ છે. વિવેચન : ૩: તે જ ગામ છે. એટલે નરમ છે. પિતાનું સ્વરૂપ તે જ પરમાત્માનું સ્વરૂપ છે એમ અનુભવાય છે. ધ્યાન–શ્ચયનું એકત્વ: उक्तं च कटकस्य काहमिति, संबंधः कीदृशस्तदा । ध्यानध्येयो सदास्याता - मात्मैवात्र ध्रुवं यदा ॥३५* ૩૫. મૂળ બતમાં આ શ્લોકનું ઉત્તરાર્ધ ઊડી જવાથી ભાષાંતર કરનારના અર્થ ઉપરથી તેનું ઉત્તરાર્ધ જામનગરનિવાસી પંડિત શ્રાવક હીરાલાલ વિ. હંસરાજે રચેલું છે. – વિવેચક પરંતુ શ્રી ભાગચંદ તુરખીયાએ કરેલ અનુવાદ અને શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠે કરેલ સંપાદન – જ્ઞાનાર્ણવ ભા. ૨ જે, સર્ગ ૨ થી ૪૨ (આવૃત્તિ ૧ લી, પ્રકાશન વર્ષ વિક્રમ સં. ૨૦૨૦, ઈ. સ. ૧૯૬૪)માં આ શ્લેકને ઉત્તરાર્ધ આ પ્રમાણે છે: ध्यान ध्येयं यदात्मैव संबन्धः की दशस्तदा। (પાનું-૧૭૯) – સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180