Book Title: Sarva tirthankaronu Sankshipta Samanya Swarup
Author(s): Tattvanandvijay
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 6
________________ [3X]hhhhhhh #h bth !. Galatalab 4 કરતું સસારમાં એવી કાઈ રમ્ય ભાગ સૌંપત્તિ નથી કે, જે તેમના મનમાં રાગને ઉત્પન્ન કરી શકે. સ’સારમાં એવી કઈ વસ્તુ વાસ્તવિક રીતે સારભૂત નથી કે જે તેના મનને આકષી શકે. એવુ હોવાં છતાં પણ તેઓ વિધિપૂર્વક ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણે પુરુષાર્થી સિદ્ધ કરે છે. ચેાથેા પુરુષાર્થ જે મેાક્ષ –તેની સાધનાને હવે સમય થયે છે, એમ જાણતા હેાવા છતાં પણ જયારે પાંચમા દેવલેાકમાં રહેલા લેકાંતિક દેવતાઓ ભગવત પાસે આવીને સાંવત્સરિક દાનના સમયને જણાવે છે, ત્યારે તેઓ દીક્ષાની તૈયારી કરે છે. પ્રભાત સમયે ભગવંત સ્વયં જાગૃત થાય છે, છતાં શ ંખ વગેરેના ધ્વનિથી તથા ૬ જય જય ' આદિ શબ્દોથી તેઓને સમયનો ખ્યાલ આપવામાં આવે છે. તે પછી ગામા, નગરો વગેરેમાં પહના વગાડવાપૂર્વક વરવિરકા ' કરાવવામાં આવે છે. ‘ વરવિરકા ’ એટલે ‘ દરેકને ઈચ્છિત અપાય છે' એવી સાંવત્સરિક મહાદાનની ઉદ્દાષણા. તે પછી સોનુ, રજત, રત્ને, વસ્ત્રા, આભૂષણા, હાથીઓ, ઘેાડાએ વગેરે વડે સાંવત્સરિક મહાદાન કરવામાં આવે છે. તેમાં ભગવંતની બધા લેાકા ઉપર સમાન કૃપા હોય છે. * aaaaaaaaaaaa તે પછી સંપૂર્ણ પૃથ્વીને ઋણુથી રહિત કરવામાં આવે છે. તે પછી સર્વાંત્ર યશ અને કીર્તિના સૂચક પહ વગાડવામાં આવે છે. ચાસડે ઇંદ્રો ભગવતના દીક્ષા સમયને અવિધ જ્ઞાન વડે જાણે છે. તે પરિવાર સહિત ભગવતની પાસે આવે છે. તેઓ સર્વાં સમૃદ્ધિ વડે સર્વ પ્રકારે આઠ દિવસને મહાત્સવ કરે છે. તે પછી ભગવંતા સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે. તેઓ સર્વ શિક્ષાઓના રહસ્યને જાણે છે. તેઓનુ ચિત્ત કેવળ મેાક્ષમાં બધાયેલું હોય છે. તેઓ પૃથ્વીતળ ઉપર અપ્રતિબદ્ધ વિચરે છે અને પરિષહા અને ઉપસર્ગાને સહન કરે છે. તેઓ સમસ્ત માહ્ય અને અભ્ય તર પરિગ્રહના ત્યાગ કરે છે, તેથી નિગ્ર ંથ કહેવાય છે. ધર્મ ધ્યાનને સ્થિર કરે છે. મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓથી તેઓ તે પછી ક્ષાંતિ આદિ આલખનાથી શુકલ ધ્યાન ઉપર આરુઢ થાય છે. તે પછી ક્ષપક શ્રેણી દ્વારા ચાર ઘાતીકનો ક્ષય કરે છે; તેથી સ દ્રવ્યે અને તેઓના સત્ર પર્યાયાના સાક્ષાત્કાર કરતું વળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ઘાતીકમ ના ક્ષય થતાં જ શ્રી તીર્થંકર ભગવાને વિશિષ્ટ પ્રકારની નામકની પ્રકૃતિના ઉદય થાય છે. તે તીર્થંકર નામક કહેવાય છે. તેને મહિમા આ પ્રમાણે છે : હું એક ચેાજન પ્રમાણ ભૂમિનું વાયુકુમાર દેવતાએ પ્રમાન કરે છે. મેઘકુમાર દેવતાએ સુગધી જળથી સિચન કરે છે. ઋતુકુમાર દેવતાએ પાંચ વર્ણનાં સુગધી શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8