Book Title: Sarva tirthankaronu Sankshipta Samanya Swarup
Author(s): Tattvanandvijay
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 5
________________ khabhishekinahi..bhishakha [33] અપ્રતિમ રૂપ અને સૌભાગ્યના ઉદ્ભવથી પવિત્ર એવા તેમના યૌવન કાળમાં તેમનાં રૂપ-સૌભાગ્યની શેશભા તા એવી અદ્ભુત હાય છે કે દેવતાઓ, અસુરે અને મનુષ્યાના સ્વામીના ( ઇંદ્ર આદિના) 'તઃકરણમાં પણ પરમેાચ્ચ ચમત્કાર ઉત્પન્ન થાય છે. સ દેવતાએ મળીને એક અંગુષ્ઠ પ્રમાણ રૂપને નિર્માણ કરે, તે પણ તે રૂપ ભગવંતના અંગુઠાના રૂપની આગળ જાજવલ્યમાન અગ્નિની આગળ અંગારાની જેમ શેાભાને પામતું નથી. વિશિષ્ટ પ્રકારના નામકર્મના ઉદયથી શ્રી તીર્થંકર ભગવંતાના સઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, ( ચાલ ), સત્ત્વ, ઉચ્છવાસ વગેરે બધું જ જગતમાં સર્વોત્તમ હોય છે. ખરેખર રૂપ, સૌભાગ્ય અને એક હજાર આ બાહ્ય લક્ષણાથી સહિત એવુ‘ તેમનું શરીર સૌંદર્ય નું, લાવણ્યનું, કાંતિનુ, દીપ્તિનુ અને તેજનું પરમ અદ્ભુત ધામ હાય છે. સ્વમાં દેવદેવીએ તે રૂપ આદિનાં ગુણગાન અને ચિંતન કરે છે, પાતાળલાકમાં પાતાળવાસી દેવાંગનાએ તેને સ્તવે છે અને મલેકની અંદર મનુષ્ય–સ્રીએ તેનું ધ્યાન કરે છે. ખરેખર, તેમના જેવુ રૂપ, સૌભાગ્ય, લાવણ્ય, ગમન, વિલેાકન, વચન, દર્શીન, સ્પન, શ્રવણ, ઔદા, ગાંભી, ધૈર્ય, સમર્યાઢત્વ, આ, દયાળુતા, અનુદૃઢતા, સદાચાર, મનઃસત્ય, વચનસત્ય, કાયાક્રિયાસત્ય, સપ્રિયત્વ, પ્રભુત્વ, પ્રશાંતત્વ, જિતે'દ્રિયત્વ, ગુણીત્વ, ગુણાનુરાગીત્વ, નિમમત્વ, સૌમ્યતા, સામ્ય, નિર્ભયત્વ, નિર્દોષત્વ ઈત્યાદિ જગતમાં બીજા કાઈમાં પણ હોતાં નથી. ત્રણે લેાકમાં અત્યંત અલૌકિક અને સૌથી ડિયાતા ગુણાના સમૂહેાના કારણે તે તીર્થંકર ભગવંતે। સૌથી મહાન બને છે. અને તેથી જ સત્ર મહાન પ્રતિષ્ઠા ( કીતિ, યશ આદિ )ને પામેલા છે. તે સત્ર ઉત્તમ વિવેકથી વિવિધ કાર્યને કરે છે અને સત્ર ઉચિત જ આચરવામાં અત્યંત ચતુર હેાય છે. આત્મામાં અભિમાન આદિ વિકારને ઉત્પન્ન કરનારાં સર્વોત્તમ જાતિ, કુળ, રૂપ, બળ, પ્રભુતા, સ`પત્તિ વગેરે અનેક કારણેા વિદ્યમાન હેાવા છતાં પણ તેઓ સત્ર નિવિકાર હાય છે. તેએ જાણે છે કે, વિષયસુખ અનંત દુઃખનુ કારણ છે અને સ્થિરતાનુ નાશક છે, છતાં પૂર્વના ભવામાં ઉપાર્જિત કરેલ તેવા પ્રકારના ભાગેાને આપનાર કર્માંના બળથી તેએ વિપુલ સામ્રાજ્ય, લક્ષ્મીને ભેગવે છે. તે વખતે પણ તેઓ નિરુપમ વૈરાગ્ય ર’ગથી રંગાયેલા હાય છે. જયારે તેએ દેવેદ્રો અને નદ્રોની લક્ષ્મીને ભાગવતા હાય છે, ત્યારે પણ તેઓ વિરક્ત જ હેાય છે. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8