________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ.સ.
તું જ = હિંમત બ્રહ્મ છે ત્રિમૂર્તિ તું ગુરુ પરમ | કલિ માંહે મંગલ ધામ છે ભક્તકામપૂરક t૧૦મા સ.ગુ. છે.
વિશા ઢ તવ સત્કીGિ સાંભળીને કરી મેં વિનંતિ છે ન સાંભળે કેમ તવ શ્રુતિ' ચિંતા અતિ થાય એ ૧૧ જે તું મને ન ઓળખે છે તેને સર્વજ્ઞ કેણ ભાખે છે અથવા જાણી ઉપેક્ષે સુખે દયાળકૂખે છાજે શું ૧૨ હું અધઃ પતન પામીશા જે ઉપેક્ષા માહરી કરીશ શું વન્સન સેવા ઈ ઈશ ! આપીશ દાન તેથી શું ૧૩ સેવા શા કરી ત્યાગ પણ મેઘ મમુ આપ જીવન આ પૂર્વે જેમ આપ્યું દાન છે બિભીષણ ધ્રુવાદિને ૧૪ શું મુ પહોળું કરતાં તે બાળક પાસે માગે માતા બાળક યદિ મારે લત્તા ત્યાગે માતા તેને શું ૧૫ તુંજ મ માતાપિતા ! તુંજ એક કુલદેવતા ! ભિન્નભાવ નહિ ત્યાં દાતા છે કોણુ ત્રાતા મને અન્ય ૧૬ નરે રૂવ ર જ સેવકવંશ છે ન રાખતાં આશાંશ તું અસ્માપૂર્વજેશ છે સર્વેશ ઉપેક્ષે કાં ૧૭
હું ઈ રહ્યું ભૂત સર્વ જે કહું એ ન આવે દ્રવ છે જેથી પાષાણનેએ આ દ્રવ તું નિદ્રવ કેમ થાએ ૧૮ છેઆવી પ્રાર્થના કરીને આ મૂછિત થાય, એ જાણીને દત્ત ચિત્તે પ્રગટ થઈને આપે સ્વપ્ન આશ્વાસન . ૧૯
ઈતિ શ્રીમત્પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમઠાસુદેવાનંદ સરસ્વતી વિરચિતસપ્તશતી ગુરુચરિત્રસ્ય શ્રીદનપાદારવિંદમિલિંદ બ્રહ્મચારિ પાંડુર ગશર્મણા કૃતસમનુવાદે ચરિતાનુસંધાનું નામ પ્રથમોધ્યાયઃ / ૧ / એવી . ૧૯ છે.
અધ્યાય ૨ એ બહુ લાવણ્યયુક્ત ! મૂર્વેિ જઈ ઊઠે ભક્ત ! મળે એને સિદ્ધ વિરક્ત છે પૂછે તાત કે તું ૧ સિદ્ધ (મ્ય બે વચન આ ત્રિમૂર્તિ ગુરુ અમારા જાણ છે જેના ભકત કદાચન ! તાપ દૈન્ય ન દેખે છે ૨ | એવું વ્ય ક્ત કરી શ્રવણ નામધારક બેલે દીન ! હું હોઈ એને ભક્ત પૂર્ણ છે કિંકારણ તરછોડે છે. ૩ વિશ્વ ા ત્ર ચાલક દત્ત છે તેમાં આનું અસ્થિર ચિત્ત છે એવું જાણી બેલે વ્યક્તિ છે સિદ્ધ મુક્તસંગ જે ૪
૧. કાન. * રાજા, ૨, દયા. ૩. ભીનાપણું.
For Private and Personal Use Only