________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- સુરી તે બદલી સ્વાંગ છે. મૂળે પૂર્યો ગુજ૨ રંગ છે પઠને થાય ભીતિ ભંગ છે નિઃસંગ સાધક ૫ ૬ . સ.ગુ. ચ.સ. દાન યા ક્ષમામાગર છે જે સ્વયં દત્તાવતાર છે તેણે કર્યો ઉપકાર છે ચરિત્રસાર વર્ણવી છે ૭. iારા ધીમ ત્તા મૂકી કેરે ક્ષણ છે જે કો કરશે નિત્ય પઠન છે દેખશે એ પર જાણ છે અ૯પ દિન ન લાગતાં ૮
દમા 2 કરે પાવન | સેવને યશ વિદ્યા ધન | પામે મુમુક્ષુ નિર્વાણ છે સત્ય વચન આ મારાં ૯ છે આમ ચા ન્વિત' રેગમુક્ત છે થશે શ્રવણે એક ચિત્ત છેસ્વાર્થ સાધી પરમાર્થ છે પામશે ભક્ત શ્રદ્ધા 1 મા યોગ યજ્ઞ જપ તપ છે મૂળ ભજે દત્ત બાપ થાશે નિશ્ચયે નિઃસંતાપ સ્વાનુભવે કથે રંગ ૧૧
અધ્યાય ૧ ૩ શ્રીગણેશાય નમ: II શ્રીસદ્દગુરવે નમ: અથ શ્રીસંતશતીગુરુચરિત્રસમનુવાદપ્રારંભ: નમું શ્રી દત્તાત્રેય ગુરૂને છે જે સાફ કરે હદ્વઅને સ્વાત્મતિ પ્રકાશને શાંત અનર્થને કરે છે . ૧ મત મ વ્ય ભવતું ચક્કી છે અને જીવે જેના થકી લીન થાય યદુબ્રો નકી તે જ દત્ત અધીશ્વર | ૨
ભક્તિ ન મ્યનું તેનું ચરિતા ચિત્ત શુદ્ધયર્થ આ સંક્ષિપ્ત વાસુદેવાનંદસરસ્વતી ભક્તા જનાર્થ સકુટ વર્ણવે છે ૩ ર ગ્રંથે વા સુદેવ નિમિત્ત કર્તા કારયિતા શ્રીદત્તા તત્પદે રાખી સ્થિર ચિત્ત સાંભળો ચરિત સંત આ ૪
શ્રદ્ધા નુ શક્તિથી જે વાંચશે અથવા ભક્તિથી સાંભળશે છે તે જ ભવાબ્ધિ તરશે મા ઉદ્ધારશે નિજ કુલ ૫ ૫ છે મન વાણીને અગોચર છે એ સ્વચ્છેદે થાય ગોચર કલિયુગમાં યતીશ્વર / નરસિંહ સરસ્વતી ૬ એનું જ રિત્ર કરી શ્રવણ ા નામધારક નામે બ્રાહ્મણ ગાણગાપુરે કરવા દર્શના આ જાણ સદ્ભક્ત ! ૭ ક. પ્રાણી ભાભિતસ જાણુ ઈ છે જેમ છાયા જીવના તેમ ત્રિતાપે તપ્ત પૂર્ણ જીવન દેખી આવ્યો નિજ | ૮ | જે ઊ ધ અધઃ પરિપૂર્ણ છે અંતર્બહિર્ચાપ્ત જાણું છે નામધારક કરે તેનું ગાન કહે દર્શન દે પ્રભે છે ૯
૧. રોગી, ૨. પ્રગટ ૩ તાપથી અત્યંત તપેલે.
For Private and Personal Use Only