Book Title: Sapeksh Nirpkeshak Drushti Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 1
________________ ૪૪ ] શ્રી જી. એ. જન ગ્રન્થમાલા સાપેક્ષ-નિરપેક્ષકદષ્ટિ એકાન્ત દૃષ્ટિથી કઈ પણ પદાર્થનું સ્વરૂપ અવલોકન વાથી તેની બધી બાજુએ દેખી શકાતી નથી. કેઈ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જેવું હોય તે સર્વે નયેની અપેક્ષાવડે જેવું જોઈએ. નયેની અપેક્ષા વિના કઈ પણ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ કથી શકાતું નથી અને સમજી શકાતું પણ નથી. કોઈ પણ લેખક કેઈ ગ્રંથ બનાવે છે તેમાંથી તેને આશય તે ઘણેખર તેનાં હૃદયમાં રહે છે, તેમજ તે ગ્રંથમાં લખવાની ઘણુંખરી અપેક્ષાઓ પણ તેના હૃદયમાં રહે છે. અમેરિકા વિગેરેના કેટલાક વિદ્વાને પણ કથે છે કે-વક્તાનું વા લેખકનું વાકય કોઈ પણ જાતની તેના હૃદયમાં રહેલી અપેક્ષા વિના શૂન્ય હોતું નથી. કેઈ વિદ્વાન અન્યને સમજાવતાં કળે છે કે-મારા કહેવાની વા લખવાની આ અપેક્ષા છે, મેં અમુક આશયથી કહ્યું છે વા લખ્યું છે. લેખકના આશય વા વિચારની અપેક્ષા જાણ્યા વિના અભિપ્રાય આપતાં ઘણી વાર ભૂલ થવા સંભવ છે. વિચારોને મહાસાગર મહાન છે અને તેના તરંગોથી પણ અધિક અપેક્ષાઓ છે. તેઓના સંપૂર્ણ રહસ્યને જાણવાને માટે અને કેઈ પણ વિચારને અન્યાય ન મળે તે માટે નયવાદનું જ્ઞાન આવશ્યક છે. સાત નાનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી અને સાપેક્ષવાદને સમ્યક પ્રકારે જાણવાથી કેઈ પણ વિચારને એકાન્ત અન્યાય મળતું નથી અને સર્વ પ્રકારના વિચારોને દર્શાવવામાં અન્ય નાની અપેક્ષા પૂર્વક બોલવાથી કઈ પણ નયને તિરસ્કાર થત ચા પરિપૂર્ણ કઈ પણ વ ળવવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2