________________
संवेगरङ्गशाला
૨૩.
૧૩. શીતદ્વાર - શીતકાર અર્થાત શ્રેણિદ્વાર. આમાં શ્રેણિના વર્ણનમાં ભાવણ ઉપર સવયંભૂદત્તનું દટાત
આપવામાં આવ્યું છે. ૧૪. ભાવનાકાર:- કદંપી વિગેરે ભાવનાઓનું સ્વરૂપ વર્ણવ્યું છે. પ્રશસ્ત અપ્રશસ્ત ભાવનાઓના પ્રકારો પુછપચૂલ
વગેરેના દષ્ટાંતે સાથે વિદેશ્યા છે. ૧૫. સંખનાદ્વાર - આમાં અનશનને વિધિ તથા ગંગદત્તને પ્રસંગ આપે છે. ૪ ૨. બીજા પરગણુસંક્રમણકારના ૧૦ પેટાદ્વારા આ પ્રમાણે છે. ૧. દિશાદ્વાર - આ દ્વારનું સ્વરૂપ વર્ણવી દિશાને અવગ્રહ (આચાર્ય૫) નહિ આપવા ઉ૫૨ શિવભદ્રસૂરિનું
દૃષ્ટાંત. ૨. ક્ષામણુકારઃ- દ્વારના સ્વરૂપનું વર્ણન તથા ક્ષમાપના નહિ આપવા ઉપર નયશીલસૂરિનું દષ્ટાંત. ૩. અનુશાસ્તિદ્વાર - દ્વારના સ્વરૂપનું વિવેચન, સંગના દે-સંસર્ગજન્યનું વર્ણન અને એના પર
સુકુમાલિકાનું દષ્ટાંત આપ્યા બાદ પરગણુસંક્રમણવિધિદ્વારનું સ્વરૂપ, સુસ્થિતગવેષણ દ્વાર, ઉ૫સંપદાદ્વાર, પરીક્ષા દ્વાર, પ્રતિલેખનાદ્વાર, પૃછા દ્વાર તથા પ્રતિપૃચ્છાદ્વારનું સ્વરૂપ વર્ણવી
બીજા પરગણુસંક્રમણુદ્વારની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. ક. ૩. ત્રીજા મમત્વવિચ્છેદ દ્વારના નવ-પેટ દ્વારા નીચે મુજબ છે૧. આચનાવિધાન ૨. શય્યા ૩. સંસ્તારક ૪. નિર્ધામક છે. દર્શન ૬. હાનિ ૭. પ્રત્યાખ્યાન ૮. ખમાવવું ૯. ખમવું. આ દ્વાના સ્વરૂપનું વર્ણન છે.
રા
.