Book Title: Sambodh Saptati Part 02
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 223
________________ સક્વોયસપ્તતિ: ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૬૩ संपइ सावय, को धम्मो ताण को य तवो ॥१४॥ सावज्जजोगविरमणरूवं पडिवज्जिऊण सामण्णं । पच्छा विराहयंतस्स नत्थि धम्मो जइजणस्स ॥१५॥ जं सक्कं तं कीरइ, सेसे जयणाए कीरइ पवित्ती । सद्दहणेण विसुद्धो, सावगधम्मो धरइ एक्को ॥१६॥ तओ-रोसारुणनयणफुरफुरितउद्वेण धवलसड्डेण । सोऊण इमं वयणं, वरदत्तो पुच्छिओ एवं ॥१७॥ रे परलोयपरम्मुह ! दुम्मुह ! गुरुकम्म ! साहुपडणीए !। जइ नत्थि साहुधम्मो, सावयधम्मो कहं होज्ज ॥१८॥ मूलं विणा न डालं, डालेण विणा न हुँति साहाओ । साह - – સંબોધોપનિષદ્ કેવો અને તપ કેવો ? ૧૪ જેઓ પહેલા સાવઘયોગ વિરમણરૂપ શ્રમણ્યનો સ્વીકાર કરે છે, અને પછી તેની વિરાધના કરે છે, તેવા મુનિજનનો ધર્મ = સાધુધર્મ છે જ નહીં. ૧પ જે શક્ય હોય, તે કરાય અને બાકીનામાં જયણાથી પ્રવૃત્તિ કરાય. આ રીતે શ્રદ્ધાથી એક શ્રાવકધર્મ જ વિશુદ્ધરૂપે ધારણ કરી શકાય છે. ૧૬ll પછી – આ વચન સાંભળીને ધવલ શ્રાવક ગુસ્સે થઈ ગયો. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેના હોઠ ફરકવા લાગ્યાં. તેણે વરદત્તને આ રીતે પૂછ્યું, “અરે, પરલોક પરામુખ ! દુષ્ટ મુખવાળા ! ભારે કર્મી ! મુનિશત્રુ ! જો સાધુધર્મ નથી, તો શ્રાવક ધર્મ શી રીતે હોય? I૧૮ મૂળ વિના ડાળ નથી, ડાળ વિના શાખાઓ ન હોય, શાખા

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260