Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 548
________________ ૧૪૩ તમને અને ખીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમ ગુણુ, વ્રત, નિયમ, શીલ અને દેવગુરુધર્મની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદૃઢતા કરવી ચેાગ્ય છે અને એ જ પરમ મંગળકારી છે. જ્યાં સ્થિતિ કરો ત્યાં તે તે સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિ સુદૃઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. ૐ શાંતિઃ (૯૪૪) ૯૯ મેારબી, શ્રાવણ વદ ૧૦, ૧૯૫૬ ભાઈ કીલાભાઈ તથા ત્રિભાવન આદિ મુમુક્ષુઓ-સ્થંભતીર્થ. આજે Àાગશાસ્ત્ર' ગ્રંથ ટપાલમાં મેાકલવાનું થયું છે. શ્રી અંબાલાલની સ્થિતિ સ્થંભતીર્થ જ થવાના યોગ અને તે તેમ, નહીં તેા તમે અને કીલાભાઈ આદિ મુમુક્ષુએના અધ્યયન અને શ્રવણ-મનન અર્થે શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સુવ્રત, નિયમ અને નિવૃત્તિપરાયણતાના હેતુએ એ ગ્રંથના ઉપયાગ કર્તવ્ય છે. પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતના ઉપયાગ નથી એ જ અતિશય ખેદકારક છે. હે આર્ય! હાલ તે પ્રમત્તભાવને ઉદ્ઘાસિત વીર્યથી

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550