Book Title: Sahityik Nisbat
Author(s): Kumarpal Desai
Publisher: Vidy Vikas Trust
View full book text
________________ સંપાદન * હૈમસ્મૃતિ * જયભિખ્ખની જૈન ધર્મકથાઓ 1-2 * નર્મદ : આજના સંદર્ભમાં * નવલિકા અંક (ગુજરાત ટાઇમ્સ) * ઓજસ દીઠાં આત્મબળનાં * રત્નત્રયીનાં અજવાળા * સામાયિક સૂત્ર - અર્થ સાથે (સંપાદન) શંખેશ્વર મહાતીર્થ : યશોભારતી * ધન્ય છે ધર્મ તને (આચાર્ય વિજય-વલ્લભસૂરિનાં પ્રવચનોનું સંપાદન) * સાહિત્ય અને પત્રકારત્વ (સંપાદન) * આત્મવલ્લભ સ્મરણિકા (ગુજરાતી વિભાગનું સંપાદન) * બાલસાહિત્ય સંગોષ્ઠિ * પરિવર્તનનું પ્રભાત (ગુજરાત ટાઇમ્સ) * એકવીસમી સદીનું વિશ્વ ગુજરાત ટાઇમ્સ) * એકવીસમી સદીનું બાળસાહિત્ય * અદાવત વિનાની અદાલત (શ્રી ચં. ચી. મહેતાના રેડિયો રૂપકોનું સંપાદન) * એક દિવસની મહારાણી (ડેમોન રનિયનની વાર્તાઓનો ચં.ચી.મહેતાએ કરેલો અનુવાદ) * હું પોતે (નારાયણ હેમચંદ્ર) * શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી સંપાદન અન્ય સાથે * શબ્દશ્રી * સવ્યસાચી સારસ્વત * સ્નેહ અને સૌહાર્દ * કવિ દુલા કાગ મૃતિગ્રંથ * આત્મવલ્લભ સ્મરણિકા * ચંદ્રવદન મહેતા નાટ્યશ્રેણી ભાગ 1-4 * જયભિખ્ખું સ્મૃતિગ્રંથ અનુવાદઃ નવવધૂ (આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાની નાટ્યકૃતિનો અનુવાદ) પ્રકીર્ણ : અબોલની આતમવાણી * અહિંસાની યાત્રા હિંદી પુસ્તકો * जिनशासन की कीर्तिगाथा * अपाहिज तन, अडिग मन * आनंदघन અંગ્રેજી પુસ્તકો * Glory of Jainism * Stories From Jainism * Essence of Jainism * The Value and Heritage of Jain Religion * Kshamapana * Role of Women in Jain Religion * Non-violence A Way of Life (Bhagvan Mahavir) * A Pinnacle of Spirituality * The Timeless Message of Bhagvan Mahavir * Vegetarianism * Tirthankar Mahavir * A Journey of Ahimsa * Our life in the context of five Anuvrats and Anekantwad * Influence of Jainism on Mahatma Gandhi

Page Navigation
1 ... 52 53 54