Book Title: Rangsagarkrut Girnar Chaitya paripati Author(s): Agarchand Nahta, Babulal S Shah Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 4
________________ | રબા રંગસાકૃત “ગિરનાર ચિયપરિપાટી ઈણ ગિરવર રે ઉચ ટુક અવર નહી લીખાવન રે નિરખી ઈહાં ઊભા રહી હિવ આગલ રે સંબ પ્રજુન નમી કરી દુર[ઈ....દીડી સીધ–વિનાઈક મન ધરી ૧લા સહસાવન રે નેમ ચરણ રલીયામણ ભાવઈ નમું રે jન કીયા પિતઈ ઘણું કિતલઈક રે ઈશું પરિ ગિરિવર ફરસીઈ જય ગઢ રે હિવ જાઈવા મન તરસીઈ ઈણ પરિ કરે ચેત્રપરવાડ સુહામણી વીનવીયા નેમીસર ત્રિભુવનધણું ઉલગડી રે હું કરિનું જિન તાહરી મુઝ આપઉ રે સિધ્ધ બુદ્ધિ સંપદ ઘણી ઈમ તવીયા શ્રી શ્રીગિરનારરાય શ્રીયતાવહર સુહ ગુરુપસાઈ જય વંછીયપૂરણ વરરાઈ રંગસાર નમઈ મનરંગ પાય 21. ઈતિ શ્રીમનાથ વૃદ્ધ સ્તવન | સમાપ્ત . શ્રી | છ | પવઈલિખત | શ્રી એ સુર્ભ ભવતુ સાધ્વી હીરી વચનારÉ | વિનયેન વિદ્યા ગ્રાહ્યા, પુષ્કલેન ધન વા ! અથવા વિધયા વિદ્યા, ચતુર્થ નાસ્તિ કારણું 1u Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4