Page #1
--------------------------------------------------------------------------
________________
રંગસાકૃત “ગિરનાર ચેત્યપરિપાટી સંપા. (સ્વ.) અગરચંદ નાહાટા – પં. બાબુભાઈ સવચંદ શાહ
પ્રથમ સંપાદકના સંગ્રહની સં.૧૭૨૪/ઇ.સ. ૧૬૬૮માં લખાયેલી, મૂળે પંદરમા શતકના અતિમ ચરણમાં રચાઈ હશે તે, ખરતરગચ્છીય ભાવહર્ષ ગણિના શિષ્ય રંગસારની આ ૨૨ કડીમાં વહેતી મગૂર્જર ભાષામાં રચાયેલી સલલિત રચના છે. કાવ્યનું લક્ષ ગિરિરાજ ગિરનાર પર રહેલા જિનમન્દિરાને વન્દના દેવાનું છે.
પ્રારંભમાં ભગવતી સરસ્વતીનું સ્મરણ કરી (૧), કવિ જૂનાગઢ (ઉપરકોટ)માં રહેલ જિન ઋષભ અને જિન વીરને અણુમ કરે છે. (૨). એ પછી ગિરનાર તળેટી સુધી પહોંચતાં જોવા મળતી વનશ્રીની શોભા વર્ણવે છે (૩). ત્યારબાદ વ્યવહારિ બાહડદેએ (વાભટ્ટદેવે) કરાવેલ પાજને ઉલ્લેખ કરી, નદી સોનરેખને નિર્દેશ દઈ, ઉપર (દેવ)-ગઢની “પ્રેલિ” (પ્રતોલી)માં પ્રવેશે છે (૪). ત્યાં તીર્થપતિના દંડકલયુક્ત ભવનની કૌતુકકારણ જોઈ, અંદર પદ્માસનસ્થ નેમિકુમારના દર્શન કરે છે (૫). સાથે જ સજજન મંત્રીના ઉદ્ધારને અને તે પૂર્વના રત્ન શ્રાવકે અમ્બિકાની સન્નિધિમાં પ્રતિષ્ઠાવેલ બિંબની કથાને યાદ કરે છે (૬). તે પછી નેમિનાથની સ્નાત્ર પૂજાદ કરી (૭-૮), ભમતીમાં પ્રદક્ષિણ દેતે સમયે ત્યાં રહેલ સમેતશિખર પટ્ટ, રથનેમિ-રાજીમતી, તથા નંદીશ્વરપટ્ટને જુએ છે (૯). ને (વસ્તુપાલકારિત) શત્રુંજયાવતાર(ના મંદિર વિષે) ગુરુમુખે સાંભળેલી વાતને યાદ કરે છે (૧૦). ભમતીની ૭ર દેહરીએ અને “આપમઢ' (અપાપામઢ)ને ઉ૯લેખી (૧૧) ત્યાંથી ખરતરવસહીમાં આવે છે (૧૨). ત્યાં સંપ્રતિરાજાએ કરાવેલ પીતલમય વીર જિનેશ્વર, ફરતા બાવન જિનાલય અને તેની નવનવી કોરણી વિષે કહે છે (૧૩). ત્યાંથી નીકળી નેમિનાથના મંદિરથી હેઠાણ આવેલા અને સોની સમરસિંહ માલદેએ (સં. ૧૪૯૪(ઈ.સ. ૧૪૩૮)માં ઉદ્ધારાવેલ કલ્યાણત્રયની ત્રણ ભૂમિમાં કાર્યોત્સર્ગમાં રહેલ નેમિકુમારની પ્રતિમાઓને વદે છે (૧૪-૧૫). તે પછી વસ્તુપાલતેજપાલે બાર કોટી દ્રવ્ય ખચી કરાવેલ અષ્ટાપદ અને સમેત શિખરની રચનાવાળા, કસોટીના પથ્થરના થાંભલાવાળા, નવીનવી કેરણીયુક્ત મંદિર (વસ્તુપાલ-વિહાર)ને વાંદી; ગજેન્દ્રપદ કુંડ જોઈ, રાજીમતી-રથનેમીના સ્થાનમાં નમી (૧૬), અંબાદેવીની ટૂકે જાય છે (૧૭). ત્યાંથી અવકના શિખર, કે જ્યાં એક કોટી યાદવ સાથે નેમિનું નિર્વાણ થયેલું, ત્યાં કવિ-યાત્રી જાય છે (૧૮).
ત્યાં ઊભા રહી લાખાવન જોઈ, આગળ સાંબ અને પ્રદ્યુમ્નના શિખરોને નમી, (પ્રદ્યુમ્ન શિખરે રહેલા), સિદ્ધી વિનાયકનું ચિંત્વન કરી (૧૯), સહસામ્રવનમાં નેમિચરણ વાંદવા જાય છે; ને હવે જુનાગઢ પાછા વળવા પોતાના તરસતા મનની વાત કરી (૨૦), નેમિનાથના ગુણ ગાતાં (૨૧), ચૈત્યપરિપાટી પૂરી કરે છે. છેલ્લી કડીમાં કર્તા પિતાનું “રંગસાર' નામ પ્રગટ કરે છે (૨૨)
તીર્થ સ્થિત જિનાલયે સબદ્ધ કંઇ વિશેષ નવી વાત અલબત્ત આમાં નથી. પણ કવિની નિખાલસ અને કાવ્યમય વાણુમાં જાણિતી હકીકત પણ પુનઃ રસમય બને છે.
આ ચિત્યપરિપાટીની નકલ પ્રથમ સંપાદક બિકાનેર શ્રી અભય જૈન ગ્રન્થાલયની પ્રતિસંખ્યા ૭૭૨ પરથી વર્ષો પહેલાં ઉતારી લીધી હતી.
Page #2
--------------------------------------------------------------------------
________________
રંગસાર કૃત ગિરનાર ચિત્ય પરિપાટી
સરસતિ સામણી ગજગતિ ગામણી, દઈ મુઝ વિમલ મતિ અતિ ઘણી એT. શ્રીગિરનારગઢ-ચેત્ર પરવાડિ, વિરચિમું રંગ રલીયાંમણી એ જૂનએ ગઢ સિર રિસહ જિણ વીર ખીરનીરઈ જિમ નિરમલઉ એ ! પૂજવિ પણમવિ પેખવિ નિઈ નયણ સુધ સમકિત કીયઉ ઉજજલઉ એ રા. હિવ ગિરી સિહર આહવા કારણઈ પાજઈ પહચતાં પરમ પિત્ર | વાવિ દુહ કુવ વણરાઈ અભિરામ ખિતાં ગહગઈ નઈ ચીત છે કુલીય ફલીય નવ વીઈ પૂ એક એકથકી અતિભલીય | વનસપતી અતિપરમલ મહકતી ગહકીતી કેઈલ તાહિ વલીઈ વા સેસ તે છિ લાખવિતા કરિ મુણહરિ સેહલી પાજ ગિરનાર ! ગિરે તે ધન્ન તે બાહડદે વ્યાપારય જેણ કરાવીય હરખ ભાર ! સેવન રેહન નિરમલ નીર વહુઈ, ગિર અંતર અતિ ઉદાર ! અનુક્રમ પરવહઈ બિસતાં જોવતાં પહતલા ગઢતણિ પ્રેલિ બાર મકા
દ્વાલ દીઠા દૂર થકી ભવણ, ડંડ કલસ સુવિસાલા ! કેરણી કઉતિગ જેવતહાં જેવઈ અબલ પૂરવદિસ પદમાસણહ
બયઠા નેમકુમાર પણ સાજણમંત્ર કરાવીયા એ જે રણ ઉધાર ! કાંચણબલાણા થકીય રતન સાવક અણુ ! અંબકદેવી સાનિધ્ધાં મંડઈ એહ વિનાન
૬ નેમિ [જિ]સર દંસણાં મન હુઉ આણંદ | જિમ ગયેદ રેવાનદીય નિસ ચકોર જિમ ચંદ | નિરમલ નીરઈ કલસ ભરે પખાલલિ જિન અંગ | ઘન ચંદન ઘનસાર ઘસે પુજસિ નવ નવ અંગે આગલિ નાસિ ભાવસું એ ગાઈસ મધુરઈ સાદ ઈશુપરિ પૂજસિ નેમણિ ટાલિસ પંચ પ્રમાદ
હાલ ભમતીઈ એ જિણચઉ વીસ સિરસમેત અબતાર સાર . રાઈમઈ એ સિર રહનેમ દીવ નંદીસરનઉ વિચાર સેતુંજ એ પ્રમુખ અવતાર સાંભલિયા હુંતા ગુરુવયણે I તેહવ એ કાલવશેષ મઈ નવ દીઠી નીય નયણ
||
૧૮
Tલા
૧
|
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૭૩
૧૧ા
૧૨ા
અગરચંદ નાહટા-- બાબુભાઈ શાહ
દેહરી એ બહતર સાર આપમઢ નેમજિણ | સીધરૂ એ જિણ તિણ તીથ જસ મુરત નવ નવઈ મણ અઈણિ પરુ એ આદ અવલેઈ નિરખિવા | આવી આ હરિ દુવાર ઇણિ ગિરઈએ નેમવિહાર આવીયા ખરતરવસહી વાર
હાલ સંપતિ રાય કરાવિ મુણહર તિલમઈ શ્રી વીરજિસર ખરતરવસમા પાખતીયાં બાવન જિલ નવલ નવલ કેરણીય નિહાલ ટાલક કુમતિ કસાય નમીયઈ નેમભવણથી સનમુખ કિલાણમય નમિય ચન્ન મુખ સુખ સંપત જસ નામ ધન ધન સેનીવંસ પ્રભાવક સમરસંઘ માલદેસુ શ્રાવક જિણ કરી ઉધાર તિણ ભુમીપતિ જિણવર વારઈ કાઉસગ રહીયા નેમકુમાર ! પઢમ ભુમિ પિઝેવિ સંવત ચવદ ચઉરાંણું વછર ઉધરીયા જિણભાવણ મહિર ભૂધર જેમ ઉતંગ
૧૩
૧૪
૧પ
+ ૧૬ાા
અાપદ ડવી દિવઈ દાંહિણ દિસ સંમેત વસતપાલ તેજપાલ બે કરાવીયા ગુણગેહ બાર કેડિ લખા અસી ખરચીવિ તસુ ઠામ કસવટથંભા કેર નવી નવી તિણ કામ જોઈ કુંડગયંદમઉ સહસબધ અભિરામ કાજલકુંડ પામતી રહનેમીનઉ ઠામ કેઈ નિરા નિય નયણ કેઈ સુણિયા કાંન અવર વિહાર અછઈ તિહાં તેહિ વન કીયા ગાન પઢમ ઢક ઈમ ફરતીય અંબકદેવ પસાય હિવ અંબકટુંક ચઢી નિરખી અંબિકુમર
ઢાલ સેરઠી અવલેણ રે સિહરય નેમ નિહાલીયઈ નાનસલા રે પંખી પાપ પખાલીઈ ચઉપન દિન રે નમીસર કાવસગિ રહ્યા ઉઠ કેડી રે યાદવ કુમર મુગતિ ગયા
૧૭ના
(૧૮ાા
Page #4
--------------------------------------------------------------------------
________________ | રબા રંગસાકૃત “ગિરનાર ચિયપરિપાટી ઈણ ગિરવર રે ઉચ ટુક અવર નહી લીખાવન રે નિરખી ઈહાં ઊભા રહી હિવ આગલ રે સંબ પ્રજુન નમી કરી દુર[ઈ....દીડી સીધ–વિનાઈક મન ધરી ૧લા સહસાવન રે નેમ ચરણ રલીયામણ ભાવઈ નમું રે jન કીયા પિતઈ ઘણું કિતલઈક રે ઈશું પરિ ગિરિવર ફરસીઈ જય ગઢ રે હિવ જાઈવા મન તરસીઈ ઈણ પરિ કરે ચેત્રપરવાડ સુહામણી વીનવીયા નેમીસર ત્રિભુવનધણું ઉલગડી રે હું કરિનું જિન તાહરી મુઝ આપઉ રે સિધ્ધ બુદ્ધિ સંપદ ઘણી ઈમ તવીયા શ્રી શ્રીગિરનારરાય શ્રીયતાવહર સુહ ગુરુપસાઈ જય વંછીયપૂરણ વરરાઈ રંગસાર નમઈ મનરંગ પાય 21. ઈતિ શ્રીમનાથ વૃદ્ધ સ્તવન | સમાપ્ત . શ્રી | છ | પવઈલિખત | શ્રી એ સુર્ભ ભવતુ સાધ્વી હીરી વચનારÉ | વિનયેન વિદ્યા ગ્રાહ્યા, પુષ્કલેન ધન વા ! અથવા વિધયા વિદ્યા, ચતુર્થ નાસ્તિ કારણું 1u