Book Title: Rangsagarkrut Girnar Chaitya paripati Author(s): Agarchand Nahta, Babulal S Shah Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 3
________________ ૧૭૩ ૧૧ા ૧૨ા અગરચંદ નાહટા-- બાબુભાઈ શાહ દેહરી એ બહતર સાર આપમઢ નેમજિણ | સીધરૂ એ જિણ તિણ તીથ જસ મુરત નવ નવઈ મણ અઈણિ પરુ એ આદ અવલેઈ નિરખિવા | આવી આ હરિ દુવાર ઇણિ ગિરઈએ નેમવિહાર આવીયા ખરતરવસહી વાર હાલ સંપતિ રાય કરાવિ મુણહર તિલમઈ શ્રી વીરજિસર ખરતરવસમા પાખતીયાં બાવન જિલ નવલ નવલ કેરણીય નિહાલ ટાલક કુમતિ કસાય નમીયઈ નેમભવણથી સનમુખ કિલાણમય નમિય ચન્ન મુખ સુખ સંપત જસ નામ ધન ધન સેનીવંસ પ્રભાવક સમરસંઘ માલદેસુ શ્રાવક જિણ કરી ઉધાર તિણ ભુમીપતિ જિણવર વારઈ કાઉસગ રહીયા નેમકુમાર ! પઢમ ભુમિ પિઝેવિ સંવત ચવદ ચઉરાંણું વછર ઉધરીયા જિણભાવણ મહિર ભૂધર જેમ ઉતંગ ૧૩ ૧૪ ૧પ + ૧૬ાા અાપદ ડવી દિવઈ દાંહિણ દિસ સંમેત વસતપાલ તેજપાલ બે કરાવીયા ગુણગેહ બાર કેડિ લખા અસી ખરચીવિ તસુ ઠામ કસવટથંભા કેર નવી નવી તિણ કામ જોઈ કુંડગયંદમઉ સહસબધ અભિરામ કાજલકુંડ પામતી રહનેમીનઉ ઠામ કેઈ નિરા નિય નયણ કેઈ સુણિયા કાંન અવર વિહાર અછઈ તિહાં તેહિ વન કીયા ગાન પઢમ ઢક ઈમ ફરતીય અંબકદેવ પસાય હિવ અંબકટુંક ચઢી નિરખી અંબિકુમર ઢાલ સેરઠી અવલેણ રે સિહરય નેમ નિહાલીયઈ નાનસલા રે પંખી પાપ પખાલીઈ ચઉપન દિન રે નમીસર કાવસગિ રહ્યા ઉઠ કેડી રે યાદવ કુમર મુગતિ ગયા ૧૭ના (૧૮ાા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4