Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text ________________ ત્રિઢાલિયું 525 માતપિતા કહે નાનડા, સંયમ ઉમારે લો . અ૦ પાસા. તોપણ પરણે પદમણી, અમ મન હરખાવો રે લો . અહો ! અમ૦ 5 છે. સંયમ લે તે પછી, અંતરાય ન કરશું રે લો . અહો અંત૦ છે. વિનયી વાત અંગીકરી, પછે સંયમ વરશુરેલ છે અહો પછેતે 6. આઠ કન્યાના તાતને, ઇમ ભાખે વ્યવહારીરેલો છે અહો એમ 0 છે. અમસુત પરણવા માત્રથી, થાશે સંયમ ધારીરેલો છે ' અહી થાશે | 7 | ઈમ સુણીમન ચમકિયાવર બીજે કરશુરે લો અહો વરવા કન્યા કહે નિજ તાતને આ ભવ અવર ન વરશું રે લો ના અહો આભ૦ 81. જે કરશે એ ગુણનિધિ, અમે તેહ આદરશું રે લોલ અહો અમે૦ રાગ વૈરાગી દોયમેં તસ આણા શિરે ધરશું રે લે છે અહો તસ કાા . કન્યા આઠના વચનથી, હરખ્યા તે વ્યવહારીરે લો છે ' અહો હરખ૦ છે. વિવાહ મહોત્સવ માંડીયા, ધવલ ગાવે નારીરે લો 1 અહો ધવલ 0 10. ગુણસાગર ગિરૂઓ હવે, વરઘોડે વર સેહેરે લો . અહો વર૦ છે ચોરીમાંહે આવીયા, કન્યાનાં મન મોહે લો છે હાથ મેલાવો હરખશુ, સાજન જન સહુ મલીયારે લો રે , અહે સાજન છે હવે કુમાર શુભ ચિંતમેં, ધર્મધ્યાન સાંભરિયરે લો છે અહો ધર્મ 0 12.; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Loading... Page Navigation 1 ... 536 537 538 539 540 541