________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩) ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ (કાર્યો) यः परिणमति स कर्ता य: परिणामो भवेत्तु तत्कर्म। या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।। ५१।।
(મા ) एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य।
एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।। ५२।। એવા પુદ્ગલના પરિણામને-કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો ન પ્રતિભાસો.
ભાવાર્થ- આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદગલની બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે. એમ માનનારા મિથ્યાષ્ટિ છે. જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે.
હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [૫: પરિણમતિ સ વર્તા] જે પરિણમે છે તે કર્તા છે, [ ૫: પરિણામ: ભવેત્ તત્ ર્મ] (પરિણમનારનું) જે પરિણામ છે તે કર્મ છે [1] અને [યા પરિતિઃ સT. ક્રિયા] જે પરિણતિ છે તે ક્રિયા છે; [ ત્રયમ્ fu] એ ત્રણેય, [વસ્તુતયા મિન્ન ન] વસ્તુપણે ભિન્ન નથી.
ભાવાર્થ:- દ્રવ્યદૃષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે અને પર્યાયદષ્ટિએ ભેદ છે. ભેદદષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં અભેદદષ્ટિથી પરમાર્થ કહ્યો છે કે કર્તા, કર્મ અને ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી. પ૧.
ફરી પણ કહે છે કે
શ્લોકાર્થઃ- [ 5: પરિણામતિ સા] વસ્તુ એક જ સદા પરિણમે છે, [ ૨ સર્વે પરિણામ: નીયતે] એકના જ સદા પરિણામ થાય છે (અર્થાત એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે) અને [Sચ પરિણતિ: ચો] એકની જ પરિણતિ-ક્રિયા થાય છે; [ યત:] કારણ કે [ગનેન્ પિ મ વ] અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી.
ભાવાર્થ- એક વસ્તુના અનેક પર્યાયો થાય છે, તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તોપણ એક વસ્તુ જ છે, જુદા નથી; એવો જ ભેદભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. પર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com