Book Title: Prachin Stavanavali
Author(s): Hasmukh Chudgar
Publisher: Hasmukh Chudgar

View full book text
Previous | Next

Page 381
________________ અમૃત કણ • જિન ભક્તિએ જે ન સીધ્યું, તે બીજા કશાથી ન સીઝે. • અરહિંત મળ્યા પછી અરિહંતની કદર કેટલી એમની પાછળ ઘેલા થઈ જઈએ ખરા ? • “નિગોદમાંથી અહીં સુધી ઉંચે આવ્યા એ અરિહંતની કૃપાથી” આ ભાવથી ભગવંત પરનો કૃતજ્ઞતા ભાવ જીવંત રાખો. • જૈનધર્મનું ભવાંતરમાં રિઝર્વેશન કરાવવું હોય તો અરિહંતની પાછળ પાગલ બની જાવ. • પરમાત્માની વંદનામાં એકાકારતા એ મહાયોગ છે. ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ પૂજયપાદ આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384