________________
અમૃત કણ • જિન ભક્તિએ જે ન સીધ્યું, તે બીજા કશાથી ન સીઝે. • અરહિંત મળ્યા પછી અરિહંતની કદર કેટલી એમની
પાછળ ઘેલા થઈ જઈએ ખરા ?
• “નિગોદમાંથી અહીં સુધી ઉંચે આવ્યા એ અરિહંતની કૃપાથી” આ ભાવથી ભગવંત પરનો કૃતજ્ઞતા ભાવ જીવંત રાખો.
• જૈનધર્મનું ભવાંતરમાં રિઝર્વેશન કરાવવું હોય તો
અરિહંતની પાછળ પાગલ બની જાવ.
• પરમાત્માની વંદનામાં એકાકારતા એ મહાયોગ છે.
ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ પૂજયપાદ આચાર્ય
શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ