Book Title: Prachin Jain Munioni Ujali Parampara Deepratnasagar Maharaj Author(s): Bipin Ashar Publisher: Prabuddh Jivan View full book textPage 4
________________ ઑક્ટોબર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન સંદર્ભસ્થળની નોંધ સહિત આપવામાં આવી છે. આ બન્ને કોશ મુનિશ્રી દીપરત્નસાગર મહારાજની પ્રજ્ઞાનો સ્પર્શ પામીને પ્રગયું છે. જિન દીપરત્નસાગર મહારાજે લીધેલા અથાગ પરિશ્રમની અને ભક્તિ વિષયક પાંચેક પ્રકાશનો નોંધપાત્ર છે : એક “ચૈત્યવંદનમાળા’ આગમગ્રંથના કરેલા ઊંડા અભ્યાસની ગવાહી પૂરે છે. આ બન્ને જે માં ૭૭૯ ચે ત્યવંદના સંપાદિત કરવામાં આવી છે. આ કોશ સાથે “આગમ વિષય દર્શન’નો પણ ઉલ્લેખ જરૂરી બને છે. આ ચૈત્યવંદનામાં પર્વદિન, પર્વતિથિ, વિવિધ તીર્થોનાં ચૈત્યવંદનો સાથે આગમ-Index નું ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલ પુસ્તક છે ચૈત્યવંદનની બાર ચોવીશી અને તીર્થ કરના કલ્યાણક આદિ જેમાં ૪૫ આગમના સૂત્રક્રમનો વિષય અનુસાર અનુક્રમ નિર્દેશ ચૈત્યવંદનો પણ છે. બે, ‘શત્રુંજય ભક્તિ'માં તળેટીથી આરંભીને એ રીતે ગોઠવાયેલો છે કે જેના આધારે આગમ મુળ, આગમ ઘેટી પગલા સુધીના સ્થાનોને અનુરૂપ સ્તુતિ-ચૈત્યવંદન-સ્તવનોને અનુવાદ અને આગમ સટીક ત્રણેમાં પોતાનો ઈચ્છિત વિષય શોધવો સંપાદિત કર્યા છે. ત્રણ, ‘સિદ્ધાચલનો સાથી'માં સ્થાનને અનુરૂપ સરળ થાય છે. આ પુસ્તક આગમનો બૃહતુવિષય અનુક્રમ દર્શાવે છે. સ્તુતિ, સિદ્ધાચલ ભાવયાત્રા, મહત્ત્વના સ્થળોની ટૂંકી નોંધોને આમ, સમગ્ર આગમ ગ્રંથ સમ્બન્ધિત પુસ્તકો દીપરત્નસાગર સમાવ્યાં છે. ચાર, ‘વિતરાગ સ્તુતિ સંચય'માં તેઓએ પરમાત્મા મહારાજની આગમવાણી પ્રત્યેની ભક્તિને વ્યંજિત કંરે છે. સન્મુખ બોલવાની ૧૧૫૧ ભાવવાહી સ્તુતિઓ સંપાદિત કરી છે. દીપરત્નસાગર મહારાજે આગમ વિષયક સાહિત્ય જ આપ્યું હોત આ સ્તુતિઓમાં ૯૦૦ સ્તુતિ ગુજરાતીમાં અને ૨૫૧ સ્તુતિ તો પણ તેમનું નામ ચિરંજીવી બની રહેત, પરંતુ આગમ ઉપરાંત સંસ્કૃતમાં છે. પાંચ, “ચૈત્યપરિપાટી’માં પાલડી, વાસણા વિસ્તારમાં પણ તેઓએ વિવિધ વિષયને લગતાં પુસ્તકો લખ્યાં છે. વ્યાકરણ આવેલાં જૈનાલયોની નોંધ અને પ્રત્યેક જિનાલયમાં બોલી શકાય ક્ષેત્રે તેઓએ ‘કૃદન્તમાલા’ નામનું પુસ્તક આપ્યું છે જેમાં ૧૨૫ તેવી અલગ ત્રણ સ્તુતિઓ મૂકી છે. આ પાંચ પુસ્તકો દીપરત્નસાગર ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક રજૂ કરવામાં આવ્યું મહારાજે સાંપ્રદાયિક ક્ષેત્રે કરેલી અમૂલ્ય સેવાની સાક્ષી પૂરે છે. છે. આ ઉપરાંત ‘અભિનવહેમ લઘુપક્રિયા' ભાગ ૧ થી ૪ પણ દીપરત્નસાગરજીના લેખનનું બીજું વિષયક્ષેત્ર છે પૂજન સાહિત્ય. નોંધપાત્ર છે. આ ગ્રંથ ૧૦૦૦ પૃષ્ઠોમાં લખાયો છે. સિદ્ધહેમ તેઓએ ‘ઈપ આગમ મહાપૂજન વિધિ’ નામની પુસ્તિકામાં બે દિવસ શબ્દાનુશાસનને આધારે રચાયેલ મહોપાધ્યાય વિનયવિજયજી ચાલતા એવા ૪૫ આગમ મહાપૂજનની વિધિ, શ્રી રૂપવિજયજી મહારાજ કૃત લધુ પ્રક્રિયા ઉપર સિદ્ધહેમ સંબંધી અનેક ગ્રંથોને કૃત ૪૫ આગમપૂજા, ૪૫ આગમ યંત્ર વગેરેનું સરસ રીતે સંકલન આધારે તૈયાર કરવામાં આવેલા આ ગ્રંથમાં મૂળ સંસ્કૃત સૂત્ર અને કર્યું છે. સહેલાઈથી પૂજન કેમ ભણાવી શકાય તેના માટે આ પુસ્તિકા વૃત્તિનો ગુજરાતી અર્થ સૂત્ર અનુવૃત્તિ, સંસ્કૃત સંદર્ભયુક્ત ગુજરાતી પથદર્શક નીવડે તેવી છે. દીપરત્નસાગરે પૂજનસાહિત્ય સાથે વિવેચન, સાધનિકાદિ સાત ભાગોમાં પ્રત્યેક સત્રની છણાવટ કરી વિધિસાહિત્ય સંબંધી પણ પુસ્તકો લખ્યાં છે. ‘દીક્ષા યોગાદિ વિધિ’, છે. માહિતી સમૃદ્ધ અને શાસ્ત્રીય એવાં પરિશિષ્ટો આ ગ્રંથની ‘સાધુ સાધ્વી કાળધર્મ વિધિ’, ‘વિધિસંગ્રહ-૧' જેવાં પુસ્તકોમાં વિશેષતા છે. આ ગ્રંથ દીપરત્નસાગરજીને એક વિદ્વાન વૈયાકરણી તરીકે દીક્ષાવિધિ, આવશ્યાદિ યોગ વિધિ, વડી દીક્ષા વિધિ, પદ-પ્રદાન પ્રસ્થાપિત કરે છે. તો ‘અભિનવ ઉપદેશ પ્રાસાદ' ગ્રંથ ૧૧૦૦ વિધિ, કાળધર્મ વખતે સાધુ તથા ગૃહસ્થ કરવાની વિધિ, અનુષ્ઠાન પૃષ્ઠોમાં તૈયાર થયો છે જેમાં “મન્નઈના' સૂત્રમાં આવતા વિધિ વગેરેની સાદી-સરળ ભાષામાં રજૂઆત કરી છે. મુનિશ્રીના શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો ગ્રંથસ્થ થયાં છે. આરાધના સાહિત્ય વિષયક પુસ્તકોમાં ‘સમાધિ મરણ’, ‘સાધુ સાધ્વી પ્રત્યેક વ્યાખ્યાન દશ-દશ પૃષ્ઠોમાં છે જેમાં આરંભે એક એક શ્લોક, અંતિમ આરાધના’, ‘શ્રાવક અંતિમ આરાધના'નો ઉલ્લેખ કરી શકાય. પછી જૈનેતર બોધક પ્રસંગ, સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા આ પુસ્તકોમાં ‘સમાધિ મરણ” સાડા ત્રણસો પૃષ્ઠનું છે જેમાં અંત અને છણાવટ, જૈનકથા, કર્તવ્યના વિષયને અનુરૂપ સ્તવન આદિની સમય અને ભાવિ મતિ સુધારવા માટે મરણ સમય ચિત્તની સમાધિ પંક્તિ એવી ગૂંથણી કરવામાં આવી છે ‘નવ પદ શ્રીપાલ” પણ અનોખું જળવાઈ રહે તેવી આરાધનાવિધિ, આરાધનાસુત્રો, આરાધના પદ્યો પુસ્તક છે. આ પુસ્તકમાં નવે નવ પદનું અલગ અલગ વિવેચન વગેરે સાત અલગ અલગ વિભાગોમાં વર્ગીકૃત કરીને મૂકવામાં કરતાં કરતાં નવ દિવસમાં આખું શ્રીપાલ ચરિત્ર પણ પૂરું થઈ જાય આવ્યાં છે. ‘સાધુ સાધ્વી અંતિમ આરાધના’ અને ‘શ્રાવકે અંતિમ એ પ્રકારે થયેલી વ્યાખ્યાનમાળાનું આયોજન થયેલું જોવા મળે છે. આરાધના’માં સાધુ-શ્રાવકોને અંત સમય સુધારવા માટે નિત્ય આ બન્ને વ્યાખ્યાનસંગ્રહો મુનિશ્રી દીપરત્નસાગર મહારાજની કરવાની એવી આરાધના ગ્રંથસ્થ કરવામાં આવી છે. મૂળ પ્રાકૃત વ્યાખ્યાનશૈલીનો પણ પરિચય કરાવે છે, એક ઉત્તમ વક્તા તરીકેની અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલી આ વિધિને દીપરત્નસાગરજીએ સરળ છાપ (Image) અંકિત કરી જાય છે. ગુજરાતીમાં અનુદિત કરી આપી છે. કેટલુંક સામ્પ્રદાયિક જ કહી શકાય તેવું સાહિત્ય પણ મુનિશ્રી દીપરત્નસાગરના તત્ત્વાર્થ સાહિત્ય વિષયક ગ્રંથો વિશે ષPage Navigation
1 2 3 4 5