Book Title: Prachin Jain Munioni Ujali Parampara Deepratnasagar Maharaj
Author(s): Bipin Ashar
Publisher: Prabuddh Jivan
Catalog link: https://jainqq.org/explore/249545/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, ૨૦૦૯ પ્રાચીન જૈન મુનિઓની ઊજળી પરમ્પરાનું તેજસ્વી અનુસંધાનઃ દીપરત્નસાગર મહારાજ | | ડૉ. બિપીન આશર (જેન સોશ્યલ ગ્રુપ-થાનગઢ (ગુજરાત સૌરાષ્ટ્ર) દ્વારા પ. પૂ. મુનિશ્રી દીપરત્ન સાગરજી મહારાજ સાહેબના દશ હજાર પૃષ્ટોમાં અનુવાદિત થયેલ આગમ સૂત્ર સટીકના ૪૮ ગ્રંથોના સંપૂટનો તા. ૮ ઓગસ્ટ, ૨૦૦૯ના પ. પૂ. આચાર્યદેવ શ્રી પુન્યોદય સાગરસૂરિજી મહારાજ સાહેબ અને અન્ય મુનિ ભગવંતોની પાવન નિશ્રામાં તેમજ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપરાંત વિદ્વજનોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય વિમોચન સમારોહ યોજાયો હતો. મૂળ પ્રાકૃત (અર્ધમાગધી) અને સંસ્કૃત ભાષામાંથી અવતરણ થયેલ આ જિનવાણી આગમોનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા માટે પૂ. મુનિશ્રીએ ૨ ૫ વર્ષની જ્ઞાનસાધના કરી જૈન શાસન અને ગુજરાતી ભાષાને ગૌરવાન્વિત કરી છે. વર્તમાનમાં માત્ર બાવન વર્ષની વય ધરાવનાર સંસારજીવનમાં જામનગરના વતની અને એ સમયે એમ.એ. સુધી શિક્ષણ પ્રાપ્ત કરનાર પૂ. મુનિશ્રી દીપરત્ન સાગરજી ૧૯૮૧ માં પ. પૂ. સુ ધર્મ સાગરજીથી દીક્ષિત થયા હતા. પૂર્વાશ્રમમાં એઓશ્રી એક તેજસ્વી શિક્ષક હતા. પૂજ્યશ્રી દ્વારા અત્યાર સુધી ૧૦૦થી વધુ પુસ્તકોનું સર્જન-પ્રકાશન થયું છે. પૂ. મુનિશ્રી અત્યારે થાનગઢમાં બિરાજમાન છે. ચાતુર્માસ પરિવર્તન પછી એઓશ્રી અમદાવાદમાં આગમકેન્દ્ર-ખાનપુરમાં પધારશે. આવા જૈન શાસન પ્રભાવક ઉત્તમ ભગીરથ કાર્ય માટે આપણે સર્વે પ. પૂ. મુનિશ્રી દીપરત્ન સાગરજીની કોટિ કોટિ અભિવંદના કરીએ અને આયોજક સંસ્થા, માનદ્ કાર્યકરો અને દાનવીરોને ધન્યવાદ પાઠવીએ. વિશે જ વિગત માટે સંપર્ક : વિજય આશર : ૦૯૪ર ૭૯૪૨ ૪૮ ૨.-તંત્રી) ભારતીય સાહિત્યની પ્રમુખ ત્રણ ધારાઓ : એક, શિષ્ટ સાહિત્ય; દીધા છે. કોઈ એક મોટી સંસ્થા જ કામ કરી શકે એવું અને એટલું કામ બે, લોકસાહિત્ય અને ત્રણ, જૈન સાહિત્ય. જૈન સાહિત્ય જેટલું મુનિશ્રી દીપરત્નસાગરે એ કલે હાથે, અનેક પ્રકારની પ્રાચીન છે એટલું જ સમૃદ્ધ પણ છે; જેટલું સામ્પ્રદાયિક છે એટલું દુવિધાઓ-અભાવો વચ્ચે રહીને કર્યું છે. કવિશ્રી વિજય આશરે, યોગ્ય જ સાહિત્યિક પણ છે. આ ધારાની સમૃદ્ધિનું એક કારણ જૈન રીતે જ કહ્યું છેઃ સમ્પ્રદાયને સમર્પિત પ્રજ્ઞાશીલ જૈનમુનિઓની અભ્યાસનિષ્ઠા, ‘મહિમાવંત કર્યો જગમાં ‘મુનિ' શબ્દને સંશોધનવૃત્તિ અને જૈનધર્મ પ્રત્યેનો ઊંડો લગાવ છે. પ્રાચીનકાળથી જ્ઞાન-ધર્મના ગુણવર્ધન દીપરત્ન છે.’ લઈ આજપર્યંત જૈન મુનિશ્રીઓ જૈન સમ્પ્રદાય અને જૈન સાહિત્યમાં 1. XXX અંગત રસ લઈને પોતાની અપૂર્વ ધર્મનિષ્ઠા અને સાહિત્યપ્રીતિનો ‘પોતીકો વૈભવ ઉમેર્યો આગમમાં અનુભવ કરાવતા રહ્યા છે. જૈન મુનિશ્રીઓની ઊજળી પરમ્પરાનું શાસનનું ભવ્ય સિંહાસન દીપરત્ન છે.' એક તેજસ્વી અનુસંધાન દીપરત્નસાગર મહારાજ છે. દીપરત્નસાગર આવા એક જ્ઞાનવૃદ્ધ, વિવેચક, અનુવાદક, સંપાદક, ભાષાજ્ઞ, મહારાજે આજ સુધીમાં ૩૦૧ પુસ્તકો લખ્યાં છે. તેમના લેખનના અધ્યાત્મપુરુષ એવા મુનિશ્રી દીપરત્નસાગરના એક સાથે પ્રકાશિત વિષયક્ષેત્રોમાં વૈવિધ્ય અને વપુલ્ય પણ જોવા મળે છે. તેઓએ થયેલા ૪૮ ગ્રંથોના આ ગૌરવપ્રદ વિમોચન સમારોહમાં તેમની મુખ્યત્વે આગમ સમ્બન્ધી ઘણું કામ કર્યું છે, પરન્તુ આ સાથે લેખનયાત્રાનો પરિચય કરાવતાં હું આનંદ અને ગૌરવની લાગણી તેઓ એ જિનભક્તિ સાહિત્ય, પૂજનસાહિત્ય, વિધિસાહિત્ય, અનુભવું છું. આ ઐતિહાસિક વિમોચન સમારોહમાં, આપ સો આરાધના સાહિત્ય, તત્ત્વાર્થ સાહિત્ય સમ્બન્ધી ઘણાં પુસ્તકો લખ્યાં સમક્ષ, દીપરત્નસાગરના એક સંશોધક-સંપાદક અને અનુવાદકે છે. આ ઉપરાંત આગમ શબ્દકોશ, આગમ કથા કોશ અને આગમવિષય તરીકેના વ્યક્તિત્વને ઉદ્ઘાટિત કરવાનો મારો નમ્ર પ્રયાસ છે. દર્શન જેવા કોશ પ્રકાશિત કરીને કોશક્ષેત્રે પણ અમૂલ્ય પ્રદાન કર્યું દીપરત્નસાગર તો આકાશ જેટલું વિસ્તર્યા છે. એમના વિસ્તારને છે. દીપરત્નસાગર મહારાજના કેટલાંક પુસ્તકો વિશ્વના જુદા જુદા માપવો અશક્ય છે. અહીં માત્ર તેમના પ્રકાશનોથી આપ સૌને ચોદ દેશોની યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં મૂકાયાં છે અને કેટલીક અભિન્ન કરવાનો મારો ઉપક્રમ છે. યુનિવર્સિટીમાં સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે. ધર્મ અને દીપરત્નસાગર મહારાજનું અમૂલ્ય પ્રદાન ગણાવવું હોય તો સાહિત્ય ક્ષેત્રે ભગીરથ કાર્ય કરનાર દીપરત્નસાગરે જ્ઞાનયજ્ઞ તેમના આગમ વિષયક પ્રકાશનો છે. આગમનું નામ તો સૌએ આરંભીને પોતાના જીવનના ત્રણ દાયકાઓ આ જ્ઞાનયજ્ઞમાં હોમી સાંભળ્યું છે, પરંતુ જૈનેતર લોકો એ જાણતા નથી કે આગમ શું છે Page #2 -------------------------------------------------------------------------- ________________ ઑક્ટોબર, ૨૦૦૯ અને તેમાં કયા વિષયની ચર્ચા કરવામાં આવી છે. જેમ હિન્દુધર્મના ‘ભગવદ્ગીતા'માં કૃષ્ણની વાણી સંભળાય છે, ખ્રિસ્તી ધર્મના ‘બાઈબલ'માં ઈશુ ખ્રિસ્તની વાણી સંભળાય છે, મુસ્લિમ ધર્મના ‘કુરાન’માં મહંમદ પયગમ્બરની વાણી સંભળાય છે, બૌદ્ધ ધર્મના ‘ત્રિપિટક’ ગ્રંથમાં ભગવાન બુદ્ધની વાણી સંભળાય છે, સ્વામિનારાયણ ધર્મના ‘વચનામૃત’માં સહજાનંદ સ્વામીની વાણી સંભળાય છે તેમ જૈન ધર્મના ‘આગમ’ ગ્રંથમાં જિનવાણી સંભળાય છે. જૈન સમ્પ્રદાયમાં ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીએ ષરિપુ-કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અને મદ સામે વિજય મેળવીને અરિહંતનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું અને વિશ્વને સંદેશ પહોંચાડ્યો હતો કે બહારના શત્રુ સામે લડીને તો વિજય પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ અંદરના શત્રુ સામે લડો અને વિજય પ્રાપ્ત કરો. આ પ્રકારના સંદેશાઓ, દયા–પ્રેમ-કરુણા-પરોપકાર-અહિંસા-સત્ય જેવા જીવનમૂલ્યોને વહેતાં કરીને જૈનધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો. વિશ્વનું કલ્યાણ થવાનું હશે તો આ જૈનધર્મના સિદ્ધાન્તોથી. આ સિદ્ધાન્તો સમજીને પ્રત્યેક માનવીએ જીવનમાં ઉતારવા પડશે. આવા એક ઉમદા ધર્મના ગ્રંથ તરીકે આગમને ગણાવાયો છે. આ આગમ ગ્રંથ જૈન સાહિત્યનું સમેત શિખર છે. આ શિખર પર અવરોહણ કરવાના પ્રયાસો ઘણા મુનિશ્રીઓએ આ પૂર્વે કર્યા છે પરંતુ તેના એક સફળ અવરોહી તો મુનિશ્રી દીપરત્નસાગર મહારાજ છે. પ્રબુદ્ધ જીવન દીપરત્નસાગર મહારાજે આગમસાહિત્ય સમ્બન્ધી જે પુસ્તકો સંશોધિત-સમ્પાદિત અને અનુદિત કર્યા છે તે જૈનસાહિત્યની એક અભૂતપૂર્વ ઘટના છે. આગમ મૂળ તો પ્રાકૃત (અર્ધમાગધી) ભાષામાં છે. દીપરત્નસાગર મહારાજે સૌ પ્રથમ, અર્ધમાગધી ભાષા શીખી, સંસ્કૃત ભાષા શીખી એ પછી પ્રાકૃત ભાષામાં લખાયેલા, ૪૫ આગમસૂત્રોનું સંશોધન સંપાદન કરતાં ૪૯ પ્રકાશનો આપ્યાં જેમાં ૪૫ આગમસૂત્રો અને ૪ વૈકલ્પિક આગમસૂત્રો છે. આ મહત્ત્વાકાંક્ષી કામ પૂર્ણ થયા પછી દીપરત્નસાગરજી પોતાના અવતાર કાર્યને સાર્થક ગણીને બેસી રહ્યા નથી. સંશોધન-સંપાદન પછી તેઓએ ૪૫ આગમસૂત્રોનો ગુજરાતીમાં અનુવાદ કરતાં ૪૫ પુસ્તકો આપ્યાં છે જે ૩૦૦૦ પૃષ્ઠોમાં છે. ગુજરાતીઓની માલામાલ સ્થિતિ નિહાળી બિનગુજરાતીઓ-હિન્દીભાષીઓએ પણ આ ગ્રંથને હિન્દી ભાષામાં અનૂદિત કરવાનો પ્રસ્તાવ મુનિશ્રી દીપરત્નસાગરજી સમક્ષ મૂક્યો અને અભ્યાસનિષ્ઠ અને જિનવાણીમાં જેમને અપૂર્વ શ્રદ્ધા છે એવા દીપરત્નસાગરે આગમગ્રંથને હિન્દી ભાષામાં અનૂદિત કરતાં બીજાં ૪૫ પુસ્તકો આપ્યાં જે ૩૨૦૦ પૃષ્ઠોમાં છે. આમ, પ્રાકૃત હિન્દી અને ગુજરાતી ભાષામાં સંશોધિત, સંપાદિત, અનુદિત અને સમીક્ષિત થયેલા આગમ ગ્રંથો આ પ્રમાણે છેઃ પ્રાકૃત (અર્ધ માગધી) १. आयारो २. सूयगड રૂ. વાળું ४. समवाओ ५. विवाहपति ६. नायधम्मकहाओ ७. उवासगदसाओ ८. अंदगड दसाओ ૧. અનુત્તરોવવાયસાઓ १०. पण्हाबागरणं ११. विवोसूयं १२. उबवाइयं १३. रायप्पसेणियं १४. जीवाजीवाभिगमं १५. पन्नवणा १६. सूरपन्नत्ति १७. चंद्रनति १८. जंबूद्दीवपन्नत्ति १९. निरयावलियाणं २०. कप्पवडिसियाणं २१. पुप्फा २२. पुप्फचूलियाणं २३. वहिदसाणं २४. चउसरणं २५. आउरपच्चक्खाणं २६. महापच्चक्खाणं २७. भत्तपरिणा २८. तंदुलवेयालियं २९. संस्तारकं ३०/१ गच्छायारो ३० / २ चंदावेजझयं ૨૨. ખિવિન્ના ३२. देविंदत्थओ ૨૩/૨. મૂળસમાહિ ३३ / २. वीरत्थव ३४. निसीहं ३५. बहत्कप्पी ३६. ववहारो ३७. दसासुयक्खधं ३८ / १. जीयकप्पो ૩૮/૨. પંચમા હિન્દી १. आचारसूत्र २. सूत्रकृत सूत्र ३. स्थान सूत्र ४. समवाय सूत्र ५. भगवती सूत्र ६. ज्ञाताधर्मकथा सूत्र ७. उपासकदशा सूत्र ८. अंतकृत्दशा सूत्र ૧. અનુત્તરોષપાતિ સૂત્ર १०. प्रश्नव्याकरण सूत्र ११. विपाक सूत्र १२. औपपातिक सूत्र १३. राजप्रश्निय सूत्र ૨૪. નીવાનીવાભિગમ સૂત્ર १५. पज्ञापना सूत्र १६. सूर्यप्रज्ञप्ति सू १७. चन्द्र प्रज्ञप्ति सूत्र ૬૮. નમ્બૂદ્રીપ પ્રાપ્તિ સૂત્ર १९. निरयावलिका सूत्र ૨૦. પવતંસિા સૂત્ર २१. पुष्पिका सूत्र २२. पुष्पचूलिका सूत्र २३. वृष्णिदशा सूत्र ગુજરાતી ૦૧. આચાર ૦૨. સૂયગડ 03. 6191 ૧ ૭ ૦૪. સમવાય ૦૫. વિવાહપન્નતિ ૦૬. નાયાધમ્મકહા ૦૭. ઉવાસગદસા ૦૮. અંતગડ દશા ૦૯. અનુત્તરોવવાઈયદસ ૧૦. પહાવાગરણ ૧૧. વિવાગસૂય ૧૨. ઉવવાઈય ૧૩. રાયપ્પસેણિય ૧૪. જીવાજીવાભિગમ ૧૫. પક્ષવણા ૧૬. સૂરપતિ ૧૭. ચંદપન્નતિ ૧૮. જંબુદ્દીવપક્ષતિ ૧૯. નિરયાવલિયા ૨૦. કપ્પવડિસિયા ૨૧. પુલ્ફિયા ૨૨. પુચૂલિયા ૨૩. વહિંદસા २४. चतु: शरण सूत्र ૨૪. ચઉસરણ ૨૬. આતુરપ્રત્યાક્યાન સૂત્ર ૨૫. આઉપચ્ચક્ખાણ ૨૬. મહાપ્રત્યાક્યાન સૂત્ર २७. भक्तपरिज्ञा सूत्र ૨૬. મહાપચ્ચક્ખાણ ૨૭. ભત્તપરિણા ૨૮. તન્ડુતવૈવારિ સૂત્ર ૨૮. તંદુલવેયાલિય ૨૯. સંથારગ २९. संस्तारक सूत्र ३० / १ गच्छाचार सूत्र ૩૦/૨ ચન્દ્રવેધ્ય સૂત્ર ३ १ . गणिविद्या सूत्र ३१. देवेन्द्रस्तव सूत्र ३३. वीरस्तव सूत्र ૩૦૨૧ ગચ્છાયાર ૩૦/૨ ચંદાવેજ્ડય ૩૧. ગણિવિજ્જા ૩૨. દેવિંદત્યઓ ૩૩. વીરન્થઓ ३४. निशीथ सूत्र ૩૪. નિસીહ ३५. बृहत् कल्पसूत्र ૩૫. બૃહત્ કપ્પો ३६. व्यवहार सूत्र ૩૬. વવહાર ૩૭. વશાશ્રુતન્ય સૂત્ર ૩૭. દસાસુયબંધ ३८. जीतकल्प सूत्र ૩૮. જીયકપ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, ૨૦૦૯ ૩૬. મહાનિસીદું ૩૨.મહાનિશીથ સૂત્ર ૩૯. મહાનિસીહ મૂળ સૂત્રો અને ૫ પન્ના સૂત્રોનો ટીકા સહિત અનુવાદ છે. સાથે ४०. आवस्सयं ૪ ૦ , માવશ્ય સૂત્ર ૪૦, આવસ્મય બે ચૂલિકા સૂત્રોનો અનુવાદ અને વિવેચન પણ છે. છ દેહસૂત્રો ૪૬/. મોનિમ્નતિ ૪૨ /? મોષનિયુક્તિ સૂત્ર ૪૧/૧ ઓહનિજુત્તિ છે, છ પયન્ના સૂત્રો, ૧ મૂળ સૂત્ર તથા કલ્પ સૂત્ર એ બધામાં માત્ર ૪૬/૨. પિંડનિમ્નતિ ૪૨ / ૨ પિંડનિિિ િસૂત્ર ૪૧/૨ પિંડનિજુત્તિ મૂળ સૂત્રોનો અનુવાદ છે. મૂળ સૂત્રોનો અનુવાદ ઈટાલિક બોલ્ડ ४२. दसवेयालियं ૪૨.૮શવૈવાતિ સૂત્ર ૪૨. દસયાલિય ટાઈપ અને તેની નિર્યુક્તિ-વૃત્તાદિનો અનુવાદ નોર્મલ ટાઈપમાં જરૂ. ૩ત્તરન્નુયણે જરૂ૩ત્તરધ્યયન સૂત્ર ૪૩. ઉત્તરઝયણ છપાયો છે. જેથી અધ્યયન સમયે મૂળભૂત અને ટીકાનો ભેદ ४४. नंदीसूर्य ૪૪, નન્દી સૂત્ર . નદી ૪૬મનુગોવાર ૪૬. મનુયોગદ્વાર સૂત્ર ૪૫. અનુગદ્દાર સહેલાઈથી જાણી શકાય. આ ગ્રંથોના અનુવાદમાં સૂત્રોનો જે ક્રમ ૪૫ આગમ સૂત્રોના આ ગ્રંથોમાં વિભિન્ન વિષયોની ગહન છે તે જ ક્રમ મુનિશ્રી સંપાદિત 'મા'Tમ સત્તાનિ સહીવં'માં પણ છે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ‘આચાર અંગ’માં સાધુ ના જેથી અનુવાદમાં ક્યાંય સંશય જણાય તો તેનું નિવારણ મૂળ આચારધર્મ વિશે ચર્ચા કરવામાં આવી છે. ‘સૂત્રકૃત’માં જૈન અને સંસ્કૃત-પ્રાકૃત ટીકા સાથે રાખીને સ્પષ્ટ કરી શકાય. આમ, આ જૈનેતર અર્થાત્ સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તનો તુલનાત્મક અભ્યાસ મહાન અને પવિત્રતમ સંપુટમાં ૪૫ આગમો તથા બે વૈકલ્પિક રજૂ કરવામાં આવ્યો છે. ‘જ્ઞાતાધર્મકથા’માં આઠસો બાવન કથા અને આગમો અને બારસો સૂત્રના સરળ અનુવાદ સહિત ૪૮ ગ્રંથોનો ત્રણસો સત્તાવન જેટલાં દૃષ્ટાન્તો મૂકવામાં આવ્યાં છે. ‘પ્રભાપના” | સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં લગભગ સાતસોથી વધુ ઉપાંગમાં ફિઝિક્સ, બાયોલોજી, પર્યાવરણ, મેટાફિઝિકલ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. આ ગ્રંથ દીપરત્નસાગરે છેલ્લાં આધુનિક વિજ્ઞાનને લગતા વિષયોની નજીક બેસી શકે એવી ચર્ચા ૧૪ વર્ષ સુધી એકનિષ્ઠ ભાવે કરેલી આગમની સાધનાની ફલશ્રુતિ છે. કરવામાં આવી છે. ‘પયશાસ્ત્ર'માં એક વિષય પર સૂત્ર અને અંતિમ આ ગ્રંથ દીપરત્નસાગરની એક સંશોધક, વિવેચક અને અનુવાદ આરાધનાનું વર્ણન તથા વિધિવિધાનોની ચર્ચા કરવામાં આવી છે. તરીકેની વિશિષ્ટ મુદ્રાને તો ઉપસાવે જ છે, પરંતુ સાથોસાથ તેમની ‘ અનુયોગદ્વાર’માં ન્યાયશાસ્ત્રને લગતી, ‘નંદીસૂત્ર'માં જ્ઞાનના અપૂર્વ ધર્મનિષ્ઠાને પણ પ્રગટ કરે છે. ભેદ-પ્રભેદની, ‘અંતકૃતદશા'માં મ૨ણાન્ત ઉપસર્ગ થયો હોય તે દીપરત્નસાગરજીએ આગમગ્રંથોના સંશોધન સંપાદન, વિવેચન વિશેની કથાની ચર્ચા કરવામાં આવી છે. ‘પિંડનિયુક્ત'માં સાધુએ અને અનુવાદ સાથે ‘આગમશબ્દ કોશ’ અને ‘આગમકથાકોશ’ પણ કેવો આહાર લેવો જોઈએ, કેમ વાપરવો જોઈએ જેવી બે વસ્તુની તેયાર કર્યા છે જે તેમણે કોશક્ષેત્રે કરેલા પ્રદાનની સાક્ષી પૂરે છે. વિધિ વિશે વિસ્તારથી સમજ પૂરી પાડવામાં આવી છે. આમ, જુદા ‘આગમ શબ્દકોશ' ભાગ ૧ થી ૪માં ૪૬૦૦૦ શબ્દો અને તેના જુદા ગ્રંથોમાં અસંખ્ય વિષયોની વિશદ્ અને દૃષ્ટાન્ત સહિત છણાવટ જેટલા આગમસંદર્ભો મૂકવામાં આવ્યાં છે. મૂળ શબ્દો ૩,૭૫,૦૦૦ કરવામાં આવી છે. આ સાથે ‘મામ સુજ્ઞાMિ સટી' શીર્ષક હેઠળ આગમના હોવાથી પ્રાકૃત (અર્ધમાગધી)માં છે તેને સંસ્કૃત ભાષામાં આગમોનો ટીકા સહિતનો ત્રીસ ભાગોમાં વિભાજિત સંપટ આપ્યો રૂપાંતર કર્યું છે અને ગુજરાતી અર્થો મૂક્યા છે. ૪૫ આગમમાં જે છે જેમાં દીપરત્નસાગરજીની જ્ઞાનસાધનાનું પ્રતિબિંબ પડેલ જોઈ જે સ્થળે આ શબ્દ આવેલા હોય તે તે સ્થળનો આગમના નામ અને શકાય છે. સૂત્રના ક્રમ સહિતનો નિર્દેશ કર્યો છે. આ પ્રકારની સંશોધન શિસ્તને આ આગમને ગુજરાતી અને હિન્દી ભાષામાં અવતરિત કરીને કારણે કોઈ પણ આગમ શબ્દનો અર્થ ૪૫ આગમમાં જ્યાં જ્યાં મુનિશ્રીએ સમગ્ર ભારતીઓને માલામાલ કરી દીધા છે. જૈનો સાથે તેનો ઉલ્લેખ હોય તે શોધવાનું અતિસુલભ બને છે. ‘આગમકથા જૈનેતરો પણ આ ગ્રંથમાં રસ લેતા થયા છે, આ ગ્રંથને મૂલવતા થયા છે, કોશ’ કથાના સંદર્ભ સ્થળ સહિતનો કોશ છે. આ કોશમાં આગમમાં આ ગ્રંથનો અભ્યાસ કરતા થયા છે, આ ગ્રંથની પવિત્રતાને પ્રમાણતા આવતી બધી જ કથાઓનો સંક્ષિપ્ત સાથે અકારાદિક્રમે નામ નિર્દેશ થયા છે, આ ગ્રંથની સમૃદ્ધિને પ્રાપ્ત કરતાં થયા છે. આ ગ્રંથ વિશેની કરવામાં આવ્યો છે. અહીં કથાના બધાં જ પાત્રોનો આગમમુળ / જિજ્ઞાસાને સંતુષ્ટતા થયા છે, આ ગ્રંથની પ્રસ્તુતતાને સમજતા થયા છે. નિયુક્તિ / ભય | ચૂર્ણિ કે વૃત્તિમાં જે જે સ્થાને ઉલ્લેખ હોય તેનો આજે ૪૮ ગ્રંથોનો સંપુટ પ્રકાશિત થઈ રહ્યો છે તે છે ‘આગમ સૂત્રક્રમ સહિત સંદર્ભે નિર્દેશ અને અતિસંક્ષેપ કથા માહિતી સૂત્ર સટીક અનુવાદ.' આ પુસ્તક ૧૦,૦૦૦થી વધુ પૃષ્ઠોમાં લખાયું આપવામાં આવી છે. આ સાથે “આગમપંચાગી'માં આવતાં છે અને તેનું વજન જ સવા સોળ કિલો થાય છે. આ મહાગ્રંથમાં દૃષ્ટાન્નોની નોધ સાથે તીર્થ કર ગણધર પ્રત્યેક બુદ્ધ આદિ માટે અલગ નિર્યુક્તિ, ભાષ્ય, (ક્યાંક ક્યાંક ચૂર્ણિ) તથા સમગ્ર વૃત્તિઓનો પરિશિષ્ટો છે. આ માત્ર આગમ કથા કોશ જ નથી પણ વિશેષનામગુજરાતી અનુવાદ કરાયેલ છે. તેની સાથે મૂળ સૂત્રોનો અનુવાદ દૃષ્ટાન્ત-કથાદિસહિતનો આગમકથાકોશ છે. જેમાં પ્રાકૃતનામ, તેનું તો ખરો જ. આ ગ્રંથમાં ૧૧ અંગસુત્રો, ૧૨ ઉપાંગ સુત્રો, ૪ સંસ્કૃત રૂપાંતર અને જે નામની ગુજરાતીમાં સંક્ષિપ્ત ઓળખ છે તેના Page #4 -------------------------------------------------------------------------- ________________ ઑક્ટોબર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન સંદર્ભસ્થળની નોંધ સહિત આપવામાં આવી છે. આ બન્ને કોશ મુનિશ્રી દીપરત્નસાગર મહારાજની પ્રજ્ઞાનો સ્પર્શ પામીને પ્રગયું છે. જિન દીપરત્નસાગર મહારાજે લીધેલા અથાગ પરિશ્રમની અને ભક્તિ વિષયક પાંચેક પ્રકાશનો નોંધપાત્ર છે : એક “ચૈત્યવંદનમાળા’ આગમગ્રંથના કરેલા ઊંડા અભ્યાસની ગવાહી પૂરે છે. આ બન્ને જે માં ૭૭૯ ચે ત્યવંદના સંપાદિત કરવામાં આવી છે. આ કોશ સાથે “આગમ વિષય દર્શન’નો પણ ઉલ્લેખ જરૂરી બને છે. આ ચૈત્યવંદનામાં પર્વદિન, પર્વતિથિ, વિવિધ તીર્થોનાં ચૈત્યવંદનો સાથે આગમ-Index નું ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલ પુસ્તક છે ચૈત્યવંદનની બાર ચોવીશી અને તીર્થ કરના કલ્યાણક આદિ જેમાં ૪૫ આગમના સૂત્રક્રમનો વિષય અનુસાર અનુક્રમ નિર્દેશ ચૈત્યવંદનો પણ છે. બે, ‘શત્રુંજય ભક્તિ'માં તળેટીથી આરંભીને એ રીતે ગોઠવાયેલો છે કે જેના આધારે આગમ મુળ, આગમ ઘેટી પગલા સુધીના સ્થાનોને અનુરૂપ સ્તુતિ-ચૈત્યવંદન-સ્તવનોને અનુવાદ અને આગમ સટીક ત્રણેમાં પોતાનો ઈચ્છિત વિષય શોધવો સંપાદિત કર્યા છે. ત્રણ, ‘સિદ્ધાચલનો સાથી'માં સ્થાનને અનુરૂપ સરળ થાય છે. આ પુસ્તક આગમનો બૃહતુવિષય અનુક્રમ દર્શાવે છે. સ્તુતિ, સિદ્ધાચલ ભાવયાત્રા, મહત્ત્વના સ્થળોની ટૂંકી નોંધોને આમ, સમગ્ર આગમ ગ્રંથ સમ્બન્ધિત પુસ્તકો દીપરત્નસાગર સમાવ્યાં છે. ચાર, ‘વિતરાગ સ્તુતિ સંચય'માં તેઓએ પરમાત્મા મહારાજની આગમવાણી પ્રત્યેની ભક્તિને વ્યંજિત કંરે છે. સન્મુખ બોલવાની ૧૧૫૧ ભાવવાહી સ્તુતિઓ સંપાદિત કરી છે. દીપરત્નસાગર મહારાજે આગમ વિષયક સાહિત્ય જ આપ્યું હોત આ સ્તુતિઓમાં ૯૦૦ સ્તુતિ ગુજરાતીમાં અને ૨૫૧ સ્તુતિ તો પણ તેમનું નામ ચિરંજીવી બની રહેત, પરંતુ આગમ ઉપરાંત સંસ્કૃતમાં છે. પાંચ, “ચૈત્યપરિપાટી’માં પાલડી, વાસણા વિસ્તારમાં પણ તેઓએ વિવિધ વિષયને લગતાં પુસ્તકો લખ્યાં છે. વ્યાકરણ આવેલાં જૈનાલયોની નોંધ અને પ્રત્યેક જિનાલયમાં બોલી શકાય ક્ષેત્રે તેઓએ ‘કૃદન્તમાલા’ નામનું પુસ્તક આપ્યું છે જેમાં ૧૨૫ તેવી અલગ ત્રણ સ્તુતિઓ મૂકી છે. આ પાંચ પુસ્તકો દીપરત્નસાગર ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક રજૂ કરવામાં આવ્યું મહારાજે સાંપ્રદાયિક ક્ષેત્રે કરેલી અમૂલ્ય સેવાની સાક્ષી પૂરે છે. છે. આ ઉપરાંત ‘અભિનવહેમ લઘુપક્રિયા' ભાગ ૧ થી ૪ પણ દીપરત્નસાગરજીના લેખનનું બીજું વિષયક્ષેત્ર છે પૂજન સાહિત્ય. નોંધપાત્ર છે. આ ગ્રંથ ૧૦૦૦ પૃષ્ઠોમાં લખાયો છે. સિદ્ધહેમ તેઓએ ‘ઈપ આગમ મહાપૂજન વિધિ’ નામની પુસ્તિકામાં બે દિવસ શબ્દાનુશાસનને આધારે રચાયેલ મહોપાધ્યાય વિનયવિજયજી ચાલતા એવા ૪૫ આગમ મહાપૂજનની વિધિ, શ્રી રૂપવિજયજી મહારાજ કૃત લધુ પ્રક્રિયા ઉપર સિદ્ધહેમ સંબંધી અનેક ગ્રંથોને કૃત ૪૫ આગમપૂજા, ૪૫ આગમ યંત્ર વગેરેનું સરસ રીતે સંકલન આધારે તૈયાર કરવામાં આવેલા આ ગ્રંથમાં મૂળ સંસ્કૃત સૂત્ર અને કર્યું છે. સહેલાઈથી પૂજન કેમ ભણાવી શકાય તેના માટે આ પુસ્તિકા વૃત્તિનો ગુજરાતી અર્થ સૂત્ર અનુવૃત્તિ, સંસ્કૃત સંદર્ભયુક્ત ગુજરાતી પથદર્શક નીવડે તેવી છે. દીપરત્નસાગરે પૂજનસાહિત્ય સાથે વિવેચન, સાધનિકાદિ સાત ભાગોમાં પ્રત્યેક સત્રની છણાવટ કરી વિધિસાહિત્ય સંબંધી પણ પુસ્તકો લખ્યાં છે. ‘દીક્ષા યોગાદિ વિધિ’, છે. માહિતી સમૃદ્ધ અને શાસ્ત્રીય એવાં પરિશિષ્ટો આ ગ્રંથની ‘સાધુ સાધ્વી કાળધર્મ વિધિ’, ‘વિધિસંગ્રહ-૧' જેવાં પુસ્તકોમાં વિશેષતા છે. આ ગ્રંથ દીપરત્નસાગરજીને એક વિદ્વાન વૈયાકરણી તરીકે દીક્ષાવિધિ, આવશ્યાદિ યોગ વિધિ, વડી દીક્ષા વિધિ, પદ-પ્રદાન પ્રસ્થાપિત કરે છે. તો ‘અભિનવ ઉપદેશ પ્રાસાદ' ગ્રંથ ૧૧૦૦ વિધિ, કાળધર્મ વખતે સાધુ તથા ગૃહસ્થ કરવાની વિધિ, અનુષ્ઠાન પૃષ્ઠોમાં તૈયાર થયો છે જેમાં “મન્નઈના' સૂત્રમાં આવતા વિધિ વગેરેની સાદી-સરળ ભાષામાં રજૂઆત કરી છે. મુનિશ્રીના શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો ગ્રંથસ્થ થયાં છે. આરાધના સાહિત્ય વિષયક પુસ્તકોમાં ‘સમાધિ મરણ’, ‘સાધુ સાધ્વી પ્રત્યેક વ્યાખ્યાન દશ-દશ પૃષ્ઠોમાં છે જેમાં આરંભે એક એક શ્લોક, અંતિમ આરાધના’, ‘શ્રાવક અંતિમ આરાધના'નો ઉલ્લેખ કરી શકાય. પછી જૈનેતર બોધક પ્રસંગ, સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા આ પુસ્તકોમાં ‘સમાધિ મરણ” સાડા ત્રણસો પૃષ્ઠનું છે જેમાં અંત અને છણાવટ, જૈનકથા, કર્તવ્યના વિષયને અનુરૂપ સ્તવન આદિની સમય અને ભાવિ મતિ સુધારવા માટે મરણ સમય ચિત્તની સમાધિ પંક્તિ એવી ગૂંથણી કરવામાં આવી છે ‘નવ પદ શ્રીપાલ” પણ અનોખું જળવાઈ રહે તેવી આરાધનાવિધિ, આરાધનાસુત્રો, આરાધના પદ્યો પુસ્તક છે. આ પુસ્તકમાં નવે નવ પદનું અલગ અલગ વિવેચન વગેરે સાત અલગ અલગ વિભાગોમાં વર્ગીકૃત કરીને મૂકવામાં કરતાં કરતાં નવ દિવસમાં આખું શ્રીપાલ ચરિત્ર પણ પૂરું થઈ જાય આવ્યાં છે. ‘સાધુ સાધ્વી અંતિમ આરાધના’ અને ‘શ્રાવકે અંતિમ એ પ્રકારે થયેલી વ્યાખ્યાનમાળાનું આયોજન થયેલું જોવા મળે છે. આરાધના’માં સાધુ-શ્રાવકોને અંત સમય સુધારવા માટે નિત્ય આ બન્ને વ્યાખ્યાનસંગ્રહો મુનિશ્રી દીપરત્નસાગર મહારાજની કરવાની એવી આરાધના ગ્રંથસ્થ કરવામાં આવી છે. મૂળ પ્રાકૃત વ્યાખ્યાનશૈલીનો પણ પરિચય કરાવે છે, એક ઉત્તમ વક્તા તરીકેની અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલી આ વિધિને દીપરત્નસાગરજીએ સરળ છાપ (Image) અંકિત કરી જાય છે. ગુજરાતીમાં અનુદિત કરી આપી છે. કેટલુંક સામ્પ્રદાયિક જ કહી શકાય તેવું સાહિત્ય પણ મુનિશ્રી દીપરત્નસાગરના તત્ત્વાર્થ સાહિત્ય વિષયક ગ્રંથો વિશે ષ Page #5 -------------------------------------------------------------------------- ________________ 20 પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, 2009 નોંધપાત્ર છે. ‘તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધ ટીકા' (અધ્યાય-૧) અને દીપરત્નસાગર છે. મોટી વાત તો એ છે કે તેઓએ આટઆટલા ‘તત્ત્વાર્થોભિગમ સૂત્ર અભિનવ ટીકા' ભાગ 1 થી 10 એમ બે કામ પછી પણ નમ્રતા છોડી નથી! ચહેરા પર પ્રસન્નતા અને પુસ્તકોમાં સૂત્ર, હેતુ, મૂળ સૂત્ર, સંધિ સહિત સૂત્ર, સૂત્રાર્થ, વાણીમાં સહજતાનો અનુભવ થાય છે. સન્યસ્ત જીવન જીવતા અનુવૃત્તિ, અનેક સંદર્ભગ્રંથોમાંથી સંકલિત માહિતીયુક્ત અભિનવ મુનિશ્રીને જીવનમાં ક્યાંય કશાનો અભાવ સાલ્યો ન હોય એવી ટીકા, સૂત્રસંદર્ભ, આગમસંદર્ભ, સૂત્રનું પદ્ય, નિષ્કર્ષ જેવા આત્મશાંતિ અને આત્મસુખના તેઓ બાદશાહ છે. લાખો રૂપિયાની વિભાગો સહિત દશાંગી વિતરણ કરવામાં આવ્યું છે. દશમા ગ્રાન્ટો દેતા પણ સરકાર કોઈ પણ પાસે ન કરાવી શકે તેવું સત્ત્વશીલ અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ અને વિષયસૂચિ જેવાં સર્વાગી કામ મુનિશ્રીએ કશી જ અપેક્ષા વિના અને કશી જ વિશેષ સગવડ અભ્યાસમાં ઉપયોગી થઈ શકે એવા સમૃદ્ધ અને શાસ્ત્રીય પરિશિષ્ટો ભોગવ્યા વિના કર્યું છે. જૈન અને જૈનેતર સમાજમાં જિનવાણી ગુંજતી આપવામાં આવ્યાં છે. પ્રત્યેક અધ્યાયના અંતે પણ સૂત્રક્રમ, થાય અને સમગ્ર માનવસમાજ સુખ, શાંતિ અને શાતાનો અનુભવ આકારાદિક્રમ, શ્વેતામ્બર અને દિગમ્બર પાઠભેદ જેવાં પરિશિષ્ટો કરતો થાય તો જ આ ગુજરાતી ભાષામાં ‘આગમ સૂત્ર સટીક મૂકવામાં આવ્યાં છે. 352 સૂત્રોના રહસ્યનું 1700 પૃષ્ઠમાં અનુવાદ' અને આગમ સંબંધી અન્ય પુસ્તકોના પ્રકાશનો અને તેની ગહન વિવેચન કરતો આ ગ્રંથ ‘લોસ એન્જલેસ'માં ચાલતી શનિ- પાછળ મુનિશ્રી દીપરત્નસાગરે ત્રણ ત્રણ દાયકા સુધી કરેલી રવિની પાઠશાળાના અભ્યાસક્રમમાં પણ મૂકાયો છે. આ જ્ઞાનસાધના સાર્થક નીવડશે. ત્રણ દાયકા પૂર્વેના મુનિશ્રીના ‘દીક્ષા તત્ત્વચર્ચાનો વિષય સાથે ‘નવકાર મંત્ર નવ લાખ જાપ નોંધપોથી', સમારોહ’માં પ્રાસંગિક પ્રવચન આપતાં શ્રી લલિત આશર બોલ્યા ‘ચારિત્ર્યપટ એક કરોડ જાપ નોંધપોથી', ‘અભિનવ જૈન પંચાંગ', હતા : ‘યહ દીપક જલા છે, જલા હી રહેગા.’ આ વાક્યની ગુંજ ‘કાયમી સંપર્ક સ્થળ, અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી', આજે આ એતિહાસિક વિમો ચન સમારોહમાં પણ કાળને ‘જ્ઞાનપદ પૂજા', ‘બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો' વગેરેનાં પણ અતિક્રમીને પણ સંભળાઈ રહી છે. અંતે મુનિશ્રી દીપરત્નસાગરજી પ્રકાશનો કર્યા છે. અભિનવ જૈન પંચાંગ' એક વિશિષ્ટ પ્રકારનું મહારાજના ચરણકમલમાં વંદન કરીને , જેમણે પરકાયા પ્રવેશ કરીને શાસ્ત્રીય પંચાંગ છે. તેમાં એક વર્ષનું જે વૈજ્ઞાનિક પદ્ધતિએ મુનિશ્રીમાં રહેલા અધ્યાત્મજીવનને ઓળખ્યું છે એવા વિજય ગાણિતિક કોષ્ટક મૂકી આપ્યું છે તેનું અનુસરણ તો આઠેક આચાર્યો આશરનો એક શે'ર રજૂ કરીને મારો આ ઉપક્રમ પૂરો કરું છું : અને વ્યાવસાયિક માણસો કરી રહ્યા છે. ‘સલામ છે એમની અખંડ અનાદિ જલનને ઈશ્વરે માનવીને જે શરીર અને શરીરનાં વિભિન્ન અંગો સાથે સો ટચનું ‘વિજય ' કુંદન, દીપરત્ન છે.' પ્રજ્ઞા અને ભાષા આપ્યાં છે તેનો ક્યાં, કેટલો અને કેવો ઉપયોગ * * * કરવો તે મુનિશ્રીની આ લેખનયાત્રા અને જીવનશૈલી પરથી શીખવા- ડૉ. બિપિન આશર, ડૉ. ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સમજવા જેવું છે. જિનવાણી અને જૈન સંપ્રદાય પ્રત્યેની અખૂટ શ્રદ્ધાએ રાજકોટ-૫. મનિશ્રી દીપરતસાગરને બળ પૂરું પાયું છે. એક વ્યક્તિ કામ કરવા એમ-૧/૧૩, રુરલ હાઉસીંગ બોર્ડ, એ. જી. સોસાયટી સામે, કાલાવડ રોડ, ધારે તો કેટલું બધું કરી શકે છે તેનું સાક્ષાત્ દષ્ટાન્ન મુનિશ્રી રાકk પતિ શ્રી રાજકોટ-૫. ફોન : મો. 94271 53341