SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, ૨૦૦૯ ૩૬. મહાનિસીદું ૩૨.મહાનિશીથ સૂત્ર ૩૯. મહાનિસીહ મૂળ સૂત્રો અને ૫ પન્ના સૂત્રોનો ટીકા સહિત અનુવાદ છે. સાથે ४०. आवस्सयं ૪ ૦ , માવશ્ય સૂત્ર ૪૦, આવસ્મય બે ચૂલિકા સૂત્રોનો અનુવાદ અને વિવેચન પણ છે. છ દેહસૂત્રો ૪૬/. મોનિમ્નતિ ૪૨ /? મોષનિયુક્તિ સૂત્ર ૪૧/૧ ઓહનિજુત્તિ છે, છ પયન્ના સૂત્રો, ૧ મૂળ સૂત્ર તથા કલ્પ સૂત્ર એ બધામાં માત્ર ૪૬/૨. પિંડનિમ્નતિ ૪૨ / ૨ પિંડનિિિ િસૂત્ર ૪૧/૨ પિંડનિજુત્તિ મૂળ સૂત્રોનો અનુવાદ છે. મૂળ સૂત્રોનો અનુવાદ ઈટાલિક બોલ્ડ ४२. दसवेयालियं ૪૨.૮શવૈવાતિ સૂત્ર ૪૨. દસયાલિય ટાઈપ અને તેની નિર્યુક્તિ-વૃત્તાદિનો અનુવાદ નોર્મલ ટાઈપમાં જરૂ. ૩ત્તરન્નુયણે જરૂ૩ત્તરધ્યયન સૂત્ર ૪૩. ઉત્તરઝયણ છપાયો છે. જેથી અધ્યયન સમયે મૂળભૂત અને ટીકાનો ભેદ ४४. नंदीसूर्य ૪૪, નન્દી સૂત્ર . નદી ૪૬મનુગોવાર ૪૬. મનુયોગદ્વાર સૂત્ર ૪૫. અનુગદ્દાર સહેલાઈથી જાણી શકાય. આ ગ્રંથોના અનુવાદમાં સૂત્રોનો જે ક્રમ ૪૫ આગમ સૂત્રોના આ ગ્રંથોમાં વિભિન્ન વિષયોની ગહન છે તે જ ક્રમ મુનિશ્રી સંપાદિત 'મા'Tમ સત્તાનિ સહીવં'માં પણ છે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ‘આચાર અંગ’માં સાધુ ના જેથી અનુવાદમાં ક્યાંય સંશય જણાય તો તેનું નિવારણ મૂળ આચારધર્મ વિશે ચર્ચા કરવામાં આવી છે. ‘સૂત્રકૃત’માં જૈન અને સંસ્કૃત-પ્રાકૃત ટીકા સાથે રાખીને સ્પષ્ટ કરી શકાય. આમ, આ જૈનેતર અર્થાત્ સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તનો તુલનાત્મક અભ્યાસ મહાન અને પવિત્રતમ સંપુટમાં ૪૫ આગમો તથા બે વૈકલ્પિક રજૂ કરવામાં આવ્યો છે. ‘જ્ઞાતાધર્મકથા’માં આઠસો બાવન કથા અને આગમો અને બારસો સૂત્રના સરળ અનુવાદ સહિત ૪૮ ગ્રંથોનો ત્રણસો સત્તાવન જેટલાં દૃષ્ટાન્તો મૂકવામાં આવ્યાં છે. ‘પ્રભાપના” | સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં લગભગ સાતસોથી વધુ ઉપાંગમાં ફિઝિક્સ, બાયોલોજી, પર્યાવરણ, મેટાફિઝિકલ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. આ ગ્રંથ દીપરત્નસાગરે છેલ્લાં આધુનિક વિજ્ઞાનને લગતા વિષયોની નજીક બેસી શકે એવી ચર્ચા ૧૪ વર્ષ સુધી એકનિષ્ઠ ભાવે કરેલી આગમની સાધનાની ફલશ્રુતિ છે. કરવામાં આવી છે. ‘પયશાસ્ત્ર'માં એક વિષય પર સૂત્ર અને અંતિમ આ ગ્રંથ દીપરત્નસાગરની એક સંશોધક, વિવેચક અને અનુવાદ આરાધનાનું વર્ણન તથા વિધિવિધાનોની ચર્ચા કરવામાં આવી છે. તરીકેની વિશિષ્ટ મુદ્રાને તો ઉપસાવે જ છે, પરંતુ સાથોસાથ તેમની ‘ અનુયોગદ્વાર’માં ન્યાયશાસ્ત્રને લગતી, ‘નંદીસૂત્ર'માં જ્ઞાનના અપૂર્વ ધર્મનિષ્ઠાને પણ પ્રગટ કરે છે. ભેદ-પ્રભેદની, ‘અંતકૃતદશા'માં મ૨ણાન્ત ઉપસર્ગ થયો હોય તે દીપરત્નસાગરજીએ આગમગ્રંથોના સંશોધન સંપાદન, વિવેચન વિશેની કથાની ચર્ચા કરવામાં આવી છે. ‘પિંડનિયુક્ત'માં સાધુએ અને અનુવાદ સાથે ‘આગમશબ્દ કોશ’ અને ‘આગમકથાકોશ’ પણ કેવો આહાર લેવો જોઈએ, કેમ વાપરવો જોઈએ જેવી બે વસ્તુની તેયાર કર્યા છે જે તેમણે કોશક્ષેત્રે કરેલા પ્રદાનની સાક્ષી પૂરે છે. વિધિ વિશે વિસ્તારથી સમજ પૂરી પાડવામાં આવી છે. આમ, જુદા ‘આગમ શબ્દકોશ' ભાગ ૧ થી ૪માં ૪૬૦૦૦ શબ્દો અને તેના જુદા ગ્રંથોમાં અસંખ્ય વિષયોની વિશદ્ અને દૃષ્ટાન્ત સહિત છણાવટ જેટલા આગમસંદર્ભો મૂકવામાં આવ્યાં છે. મૂળ શબ્દો ૩,૭૫,૦૦૦ કરવામાં આવી છે. આ સાથે ‘મામ સુજ્ઞાMિ સટી' શીર્ષક હેઠળ આગમના હોવાથી પ્રાકૃત (અર્ધમાગધી)માં છે તેને સંસ્કૃત ભાષામાં આગમોનો ટીકા સહિતનો ત્રીસ ભાગોમાં વિભાજિત સંપટ આપ્યો રૂપાંતર કર્યું છે અને ગુજરાતી અર્થો મૂક્યા છે. ૪૫ આગમમાં જે છે જેમાં દીપરત્નસાગરજીની જ્ઞાનસાધનાનું પ્રતિબિંબ પડેલ જોઈ જે સ્થળે આ શબ્દ આવેલા હોય તે તે સ્થળનો આગમના નામ અને શકાય છે. સૂત્રના ક્રમ સહિતનો નિર્દેશ કર્યો છે. આ પ્રકારની સંશોધન શિસ્તને આ આગમને ગુજરાતી અને હિન્દી ભાષામાં અવતરિત કરીને કારણે કોઈ પણ આગમ શબ્દનો અર્થ ૪૫ આગમમાં જ્યાં જ્યાં મુનિશ્રીએ સમગ્ર ભારતીઓને માલામાલ કરી દીધા છે. જૈનો સાથે તેનો ઉલ્લેખ હોય તે શોધવાનું અતિસુલભ બને છે. ‘આગમકથા જૈનેતરો પણ આ ગ્રંથમાં રસ લેતા થયા છે, આ ગ્રંથને મૂલવતા થયા છે, કોશ’ કથાના સંદર્ભ સ્થળ સહિતનો કોશ છે. આ કોશમાં આગમમાં આ ગ્રંથનો અભ્યાસ કરતા થયા છે, આ ગ્રંથની પવિત્રતાને પ્રમાણતા આવતી બધી જ કથાઓનો સંક્ષિપ્ત સાથે અકારાદિક્રમે નામ નિર્દેશ થયા છે, આ ગ્રંથની સમૃદ્ધિને પ્રાપ્ત કરતાં થયા છે. આ ગ્રંથ વિશેની કરવામાં આવ્યો છે. અહીં કથાના બધાં જ પાત્રોનો આગમમુળ / જિજ્ઞાસાને સંતુષ્ટતા થયા છે, આ ગ્રંથની પ્રસ્તુતતાને સમજતા થયા છે. નિયુક્તિ / ભય | ચૂર્ણિ કે વૃત્તિમાં જે જે સ્થાને ઉલ્લેખ હોય તેનો આજે ૪૮ ગ્રંથોનો સંપુટ પ્રકાશિત થઈ રહ્યો છે તે છે ‘આગમ સૂત્રક્રમ સહિત સંદર્ભે નિર્દેશ અને અતિસંક્ષેપ કથા માહિતી સૂત્ર સટીક અનુવાદ.' આ પુસ્તક ૧૦,૦૦૦થી વધુ પૃષ્ઠોમાં લખાયું આપવામાં આવી છે. આ સાથે “આગમપંચાગી'માં આવતાં છે અને તેનું વજન જ સવા સોળ કિલો થાય છે. આ મહાગ્રંથમાં દૃષ્ટાન્નોની નોધ સાથે તીર્થ કર ગણધર પ્રત્યેક બુદ્ધ આદિ માટે અલગ નિર્યુક્તિ, ભાષ્ય, (ક્યાંક ક્યાંક ચૂર્ણિ) તથા સમગ્ર વૃત્તિઓનો પરિશિષ્ટો છે. આ માત્ર આગમ કથા કોશ જ નથી પણ વિશેષનામગુજરાતી અનુવાદ કરાયેલ છે. તેની સાથે મૂળ સૂત્રોનો અનુવાદ દૃષ્ટાન્ત-કથાદિસહિતનો આગમકથાકોશ છે. જેમાં પ્રાકૃતનામ, તેનું તો ખરો જ. આ ગ્રંથમાં ૧૧ અંગસુત્રો, ૧૨ ઉપાંગ સુત્રો, ૪ સંસ્કૃત રૂપાંતર અને જે નામની ગુજરાતીમાં સંક્ષિપ્ત ઓળખ છે તેના
SR No.249545
Book TitlePrachin Jain Munioni Ujali Parampara Deepratnasagar Maharaj
Original Sutra AuthorN/A
AuthorBipin Ashar
PublisherPrabuddh Jivan
Publication Year2009
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy