SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 20 પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, 2009 નોંધપાત્ર છે. ‘તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધ ટીકા' (અધ્યાય-૧) અને દીપરત્નસાગર છે. મોટી વાત તો એ છે કે તેઓએ આટઆટલા ‘તત્ત્વાર્થોભિગમ સૂત્ર અભિનવ ટીકા' ભાગ 1 થી 10 એમ બે કામ પછી પણ નમ્રતા છોડી નથી! ચહેરા પર પ્રસન્નતા અને પુસ્તકોમાં સૂત્ર, હેતુ, મૂળ સૂત્ર, સંધિ સહિત સૂત્ર, સૂત્રાર્થ, વાણીમાં સહજતાનો અનુભવ થાય છે. સન્યસ્ત જીવન જીવતા અનુવૃત્તિ, અનેક સંદર્ભગ્રંથોમાંથી સંકલિત માહિતીયુક્ત અભિનવ મુનિશ્રીને જીવનમાં ક્યાંય કશાનો અભાવ સાલ્યો ન હોય એવી ટીકા, સૂત્રસંદર્ભ, આગમસંદર્ભ, સૂત્રનું પદ્ય, નિષ્કર્ષ જેવા આત્મશાંતિ અને આત્મસુખના તેઓ બાદશાહ છે. લાખો રૂપિયાની વિભાગો સહિત દશાંગી વિતરણ કરવામાં આવ્યું છે. દશમા ગ્રાન્ટો દેતા પણ સરકાર કોઈ પણ પાસે ન કરાવી શકે તેવું સત્ત્વશીલ અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ અને વિષયસૂચિ જેવાં સર્વાગી કામ મુનિશ્રીએ કશી જ અપેક્ષા વિના અને કશી જ વિશેષ સગવડ અભ્યાસમાં ઉપયોગી થઈ શકે એવા સમૃદ્ધ અને શાસ્ત્રીય પરિશિષ્ટો ભોગવ્યા વિના કર્યું છે. જૈન અને જૈનેતર સમાજમાં જિનવાણી ગુંજતી આપવામાં આવ્યાં છે. પ્રત્યેક અધ્યાયના અંતે પણ સૂત્રક્રમ, થાય અને સમગ્ર માનવસમાજ સુખ, શાંતિ અને શાતાનો અનુભવ આકારાદિક્રમ, શ્વેતામ્બર અને દિગમ્બર પાઠભેદ જેવાં પરિશિષ્ટો કરતો થાય તો જ આ ગુજરાતી ભાષામાં ‘આગમ સૂત્ર સટીક મૂકવામાં આવ્યાં છે. 352 સૂત્રોના રહસ્યનું 1700 પૃષ્ઠમાં અનુવાદ' અને આગમ સંબંધી અન્ય પુસ્તકોના પ્રકાશનો અને તેની ગહન વિવેચન કરતો આ ગ્રંથ ‘લોસ એન્જલેસ'માં ચાલતી શનિ- પાછળ મુનિશ્રી દીપરત્નસાગરે ત્રણ ત્રણ દાયકા સુધી કરેલી રવિની પાઠશાળાના અભ્યાસક્રમમાં પણ મૂકાયો છે. આ જ્ઞાનસાધના સાર્થક નીવડશે. ત્રણ દાયકા પૂર્વેના મુનિશ્રીના ‘દીક્ષા તત્ત્વચર્ચાનો વિષય સાથે ‘નવકાર મંત્ર નવ લાખ જાપ નોંધપોથી', સમારોહ’માં પ્રાસંગિક પ્રવચન આપતાં શ્રી લલિત આશર બોલ્યા ‘ચારિત્ર્યપટ એક કરોડ જાપ નોંધપોથી', ‘અભિનવ જૈન પંચાંગ', હતા : ‘યહ દીપક જલા છે, જલા હી રહેગા.’ આ વાક્યની ગુંજ ‘કાયમી સંપર્ક સ્થળ, અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી', આજે આ એતિહાસિક વિમો ચન સમારોહમાં પણ કાળને ‘જ્ઞાનપદ પૂજા', ‘બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો' વગેરેનાં પણ અતિક્રમીને પણ સંભળાઈ રહી છે. અંતે મુનિશ્રી દીપરત્નસાગરજી પ્રકાશનો કર્યા છે. અભિનવ જૈન પંચાંગ' એક વિશિષ્ટ પ્રકારનું મહારાજના ચરણકમલમાં વંદન કરીને , જેમણે પરકાયા પ્રવેશ કરીને શાસ્ત્રીય પંચાંગ છે. તેમાં એક વર્ષનું જે વૈજ્ઞાનિક પદ્ધતિએ મુનિશ્રીમાં રહેલા અધ્યાત્મજીવનને ઓળખ્યું છે એવા વિજય ગાણિતિક કોષ્ટક મૂકી આપ્યું છે તેનું અનુસરણ તો આઠેક આચાર્યો આશરનો એક શે'ર રજૂ કરીને મારો આ ઉપક્રમ પૂરો કરું છું : અને વ્યાવસાયિક માણસો કરી રહ્યા છે. ‘સલામ છે એમની અખંડ અનાદિ જલનને ઈશ્વરે માનવીને જે શરીર અને શરીરનાં વિભિન્ન અંગો સાથે સો ટચનું ‘વિજય ' કુંદન, દીપરત્ન છે.' પ્રજ્ઞા અને ભાષા આપ્યાં છે તેનો ક્યાં, કેટલો અને કેવો ઉપયોગ * * * કરવો તે મુનિશ્રીની આ લેખનયાત્રા અને જીવનશૈલી પરથી શીખવા- ડૉ. બિપિન આશર, ડૉ. ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સમજવા જેવું છે. જિનવાણી અને જૈન સંપ્રદાય પ્રત્યેની અખૂટ શ્રદ્ધાએ રાજકોટ-૫. મનિશ્રી દીપરતસાગરને બળ પૂરું પાયું છે. એક વ્યક્તિ કામ કરવા એમ-૧/૧૩, રુરલ હાઉસીંગ બોર્ડ, એ. જી. સોસાયટી સામે, કાલાવડ રોડ, ધારે તો કેટલું બધું કરી શકે છે તેનું સાક્ષાત્ દષ્ટાન્ન મુનિશ્રી રાકk પતિ શ્રી રાજકોટ-૫. ફોન : મો. 94271 53341
SR No.249545
Book TitlePrachin Jain Munioni Ujali Parampara Deepratnasagar Maharaj
Original Sutra AuthorN/A
AuthorBipin Ashar
PublisherPrabuddh Jivan
Publication Year2009
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy