Book Title: Prachin Jain Munioni Ujali Parampara Deepratnasagar Maharaj Author(s): Bipin Ashar Publisher: Prabuddh Jivan View full book textPage 2
________________ ઑક્ટોબર, ૨૦૦૯ અને તેમાં કયા વિષયની ચર્ચા કરવામાં આવી છે. જેમ હિન્દુધર્મના ‘ભગવદ્ગીતા'માં કૃષ્ણની વાણી સંભળાય છે, ખ્રિસ્તી ધર્મના ‘બાઈબલ'માં ઈશુ ખ્રિસ્તની વાણી સંભળાય છે, મુસ્લિમ ધર્મના ‘કુરાન’માં મહંમદ પયગમ્બરની વાણી સંભળાય છે, બૌદ્ધ ધર્મના ‘ત્રિપિટક’ ગ્રંથમાં ભગવાન બુદ્ધની વાણી સંભળાય છે, સ્વામિનારાયણ ધર્મના ‘વચનામૃત’માં સહજાનંદ સ્વામીની વાણી સંભળાય છે તેમ જૈન ધર્મના ‘આગમ’ ગ્રંથમાં જિનવાણી સંભળાય છે. જૈન સમ્પ્રદાયમાં ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીએ ષરિપુ-કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અને મદ સામે વિજય મેળવીને અરિહંતનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું અને વિશ્વને સંદેશ પહોંચાડ્યો હતો કે બહારના શત્રુ સામે લડીને તો વિજય પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ અંદરના શત્રુ સામે લડો અને વિજય પ્રાપ્ત કરો. આ પ્રકારના સંદેશાઓ, દયા–પ્રેમ-કરુણા-પરોપકાર-અહિંસા-સત્ય જેવા જીવનમૂલ્યોને વહેતાં કરીને જૈનધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો. વિશ્વનું કલ્યાણ થવાનું હશે તો આ જૈનધર્મના સિદ્ધાન્તોથી. આ સિદ્ધાન્તો સમજીને પ્રત્યેક માનવીએ જીવનમાં ઉતારવા પડશે. આવા એક ઉમદા ધર્મના ગ્રંથ તરીકે આગમને ગણાવાયો છે. આ આગમ ગ્રંથ જૈન સાહિત્યનું સમેત શિખર છે. આ શિખર પર અવરોહણ કરવાના પ્રયાસો ઘણા મુનિશ્રીઓએ આ પૂર્વે કર્યા છે પરંતુ તેના એક સફળ અવરોહી તો મુનિશ્રી દીપરત્નસાગર મહારાજ છે. પ્રબુદ્ધ જીવન દીપરત્નસાગર મહારાજે આગમસાહિત્ય સમ્બન્ધી જે પુસ્તકો સંશોધિત-સમ્પાદિત અને અનુદિત કર્યા છે તે જૈનસાહિત્યની એક અભૂતપૂર્વ ઘટના છે. આગમ મૂળ તો પ્રાકૃત (અર્ધમાગધી) ભાષામાં છે. દીપરત્નસાગર મહારાજે સૌ પ્રથમ, અર્ધમાગધી ભાષા શીખી, સંસ્કૃત ભાષા શીખી એ પછી પ્રાકૃત ભાષામાં લખાયેલા, ૪૫ આગમસૂત્રોનું સંશોધન સંપાદન કરતાં ૪૯ પ્રકાશનો આપ્યાં જેમાં ૪૫ આગમસૂત્રો અને ૪ વૈકલ્પિક આગમસૂત્રો છે. આ મહત્ત્વાકાંક્ષી કામ પૂર્ણ થયા પછી દીપરત્નસાગરજી પોતાના અવતાર કાર્યને સાર્થક ગણીને બેસી રહ્યા નથી. સંશોધન-સંપાદન પછી તેઓએ ૪૫ આગમસૂત્રોનો ગુજરાતીમાં અનુવાદ કરતાં ૪૫ પુસ્તકો આપ્યાં છે જે ૩૦૦૦ પૃષ્ઠોમાં છે. ગુજરાતીઓની માલામાલ સ્થિતિ નિહાળી બિનગુજરાતીઓ-હિન્દીભાષીઓએ પણ આ ગ્રંથને હિન્દી ભાષામાં અનૂદિત કરવાનો પ્રસ્તાવ મુનિશ્રી દીપરત્નસાગરજી સમક્ષ મૂક્યો અને અભ્યાસનિષ્ઠ અને જિનવાણીમાં જેમને અપૂર્વ શ્રદ્ધા છે એવા દીપરત્નસાગરે આગમગ્રંથને હિન્દી ભાષામાં અનૂદિત કરતાં બીજાં ૪૫ પુસ્તકો આપ્યાં જે ૩૨૦૦ પૃષ્ઠોમાં છે. આમ, પ્રાકૃત હિન્દી અને ગુજરાતી ભાષામાં સંશોધિત, સંપાદિત, અનુદિત અને સમીક્ષિત થયેલા આગમ ગ્રંથો આ પ્રમાણે છેઃ પ્રાકૃત (અર્ધ માગધી) १. आयारो २. सूयगड રૂ. વાળું ४. समवाओ ५. विवाहपति ६. नायधम्मकहाओ ७. उवासगदसाओ ८. अंदगड दसाओ ૧. અનુત્તરોવવાયસાઓ १०. पण्हाबागरणं ११. विवोसूयं १२. उबवाइयं १३. रायप्पसेणियं १४. जीवाजीवाभिगमं १५. पन्नवणा १६. सूरपन्नत्ति १७. चंद्रनति १८. जंबूद्दीवपन्नत्ति १९. निरयावलियाणं २०. कप्पवडिसियाणं २१. पुप्फा २२. पुप्फचूलियाणं २३. वहिदसाणं २४. चउसरणं २५. आउरपच्चक्खाणं २६. महापच्चक्खाणं २७. भत्तपरिणा २८. तंदुलवेयालियं २९. संस्तारकं ३०/१ गच्छायारो ३० / २ चंदावेजझयं ૨૨. ખિવિન્ના ३२. देविंदत्थओ ૨૩/૨. મૂળસમાહિ ३३ / २. वीरत्थव ३४. निसीहं ३५. बहत्कप्पी ३६. ववहारो ३७. दसासुयक्खधं ३८ / १. जीयकप्पो ૩૮/૨. પંચમા હિન્દી १. आचारसूत्र २. सूत्रकृत सूत्र ३. स्थान सूत्र ४. समवाय सूत्र ५. भगवती सूत्र ६. ज्ञाताधर्मकथा सूत्र ७. उपासकदशा सूत्र ८. अंतकृत्दशा सूत्र ૧. અનુત્તરોષપાતિ સૂત્ર १०. प्रश्नव्याकरण सूत्र ११. विपाक सूत्र १२. औपपातिक सूत्र १३. राजप्रश्निय सूत्र ૨૪. નીવાનીવાભિગમ સૂત્ર १५. पज्ञापना सूत्र १६. सूर्यप्रज्ञप्ति सू १७. चन्द्र प्रज्ञप्ति सूत्र ૬૮. નમ્બૂદ્રીપ પ્રાપ્તિ સૂત્ર १९. निरयावलिका सूत्र ૨૦. પવતંસિા સૂત્ર २१. पुष्पिका सूत्र २२. पुष्पचूलिका सूत्र २३. वृष्णिदशा सूत्र ગુજરાતી ૦૧. આચાર ૦૨. સૂયગડ 03. 6191 ૧ ૭ ૦૪. સમવાય ૦૫. વિવાહપન્નતિ ૦૬. નાયાધમ્મકહા ૦૭. ઉવાસગદસા ૦૮. અંતગડ દશા ૦૯. અનુત્તરોવવાઈયદસ ૧૦. પહાવાગરણ ૧૧. વિવાગસૂય ૧૨. ઉવવાઈય ૧૩. રાયપ્પસેણિય ૧૪. જીવાજીવાભિગમ ૧૫. પક્ષવણા ૧૬. સૂરપતિ ૧૭. ચંદપન્નતિ ૧૮. જંબુદ્દીવપક્ષતિ ૧૯. નિરયાવલિયા ૨૦. કપ્પવડિસિયા ૨૧. પુલ્ફિયા ૨૨. પુચૂલિયા ૨૩. વહિંદસા २४. चतु: शरण सूत्र ૨૪. ચઉસરણ ૨૬. આતુરપ્રત્યાક્યાન સૂત્ર ૨૫. આઉપચ્ચક્ખાણ ૨૬. મહાપ્રત્યાક્યાન સૂત્ર २७. भक्तपरिज्ञा सूत्र ૨૬. મહાપચ્ચક્ખાણ ૨૭. ભત્તપરિણા ૨૮. તન્ડુતવૈવારિ સૂત્ર ૨૮. તંદુલવેયાલિય ૨૯. સંથારગ २९. संस्तारक सूत्र ३० / १ गच्छाचार सूत्र ૩૦/૨ ચન્દ્રવેધ્ય સૂત્ર ३ १ . गणिविद्या सूत्र ३१. देवेन्द्रस्तव सूत्र ३३. वीरस्तव सूत्र ૩૦૨૧ ગચ્છાયાર ૩૦/૨ ચંદાવેજ્ડય ૩૧. ગણિવિજ્જા ૩૨. દેવિંદત્યઓ ૩૩. વીરન્થઓ ३४. निशीथ सूत्र ૩૪. નિસીહ ३५. बृहत् कल्पसूत्र ૩૫. બૃહત્ કપ્પો ३६. व्यवहार सूत्र ૩૬. વવહાર ૩૭. વશાશ્રુતન્ય સૂત્ર ૩૭. દસાસુયબંધ ३८. जीतकल्प सूत्र ૩૮. જીયકપPage Navigation
1 2 3 4 5