Book Title: Palitana Kalpasutrani Jain Chitrakala Par Vishesh Prakash Author(s): Shilchandrasuri Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 3
________________ મુનિ શીલચન્દ્ર વિજય ૨૨૯ વીરસ્વામીના છ ગણુધરે, ૩૬. (પૃ. ૮૨ ૧.) બાકીના પાંચ ગણુધરે, ૩૭. (પૃ. ૯૩ ઇ.) સમવસરણ, ૩૮. (પૃ. ૯૩ વ.) આચાર્ય સમક્ષ ચતુર્વિધ સંધ, ૩૯. (પૃ. ૧૦૯ ૨) સમવસરણ, ૪૦. (પૃ. ૧૧૦ .) આચાર્ય સમક્ષ ચતુર્વિધ સંઘ; (કાલક-કથા-) ૪૧. (પૃ. ૧૧૧ ૨) વજસિંહ અને સુરસુંદરી (કાલકનાં પિતા-માતા), ૪૨. (પૃ. ૧૧૨ ક.) ગુણાકરાચાર્ય અને રાજકુમાર કોલક, ૪૩. (પૃ. ૧૩૧ .) કાલક-દીક્ષા ગ્રહણ, ૪૪. (પૃ. ૧૧૮ ક.) શાહિ (યવન રાજને દરબાર ૪૫. (પૃ. ૧૨૪ ૫.) કાલકાચાર્ય સમક્ષ રજૂ કરાયેલે બંદીવાન ગર્દભિલ, ૪૬. (પૃ. ૧૨૫ ૧) કાલકાચાર્ય અને વિક્રમાદિત્ય, ૪૭. (પૃ. ૧૨૬ .) રાજા વિક્રમાદિત્ય, ૪૮. (પૃ. ૧૨૮ ક.) કાલકાચાર્ય અને બલમિત્રભાનુમિત્ર, ૪૯. (પૃ. ૧૩૩ .) કાલકાચાર્ય અને શાલિવાહન, ૫૦. (પૃ. ૧૩૩ ૨.) કાલકાચાર્ય સમક્ષ ચતુર્વિધ સંધ, ૫૧. (પૃ. ૧૩૯ વ.) શધ્યાતર ગૃહસ્થ અને કાલકાચાર્યના શિષ્યો પર. (પૃ. ૧૪૦ લ.) સાગરચંદ્રસૂરિ અને વૃદ્ધ કાલકાચાર્ય, ૫૩. (પૃ. ૧૪ર વ.) કાલકાચાર્યના ચરણે પડી ક્ષમા પ્રાર્થના શિષ્ય, ૫૪. (પૃ. ૧૪૩ ૧.) સીમંધરસ્વામીનું સમવસરણ, ૫૫. (પૃ. ૧૪૪ અ.) કાલકાચાર્ય અને વૃદ્ધ બ્રાહ્મણના વેષે ઇન્દ્ર, પ૬. (પૃ. ૧૪૫) કાલકાચાર્ય સમક્ષ મૂળ વેષે પ્રગટ થતા ઇન્દ્ર. છે. ઉમાકાન્તભાઈ શાહે આ ચિત્રોની ક્રમવાર નેંધ આપી છે. પરંતુ, તેમાં પૃ. ૪૧ (a), પૃ. ૧૧૨ () અને પૃ. ૧૨૫ (a) (ચિત્રક્રમાંક ૧૬, ૪૨, ૪૬,) આ ત્રણ ચિત્રોની નોંધ લેવાઈ નથી. વળી પૃ. ૧૨૮ B' આ ચિત્રની, તેના પરિચય વિના, નોંધ છે, પરંતુ મૂળ પ્રતમાં પૃ. ૧૨૮ B.માં કઈ ચિત્ર છે નહિ. આ ઉપરાંત, તેમણે, ચિત્ર ૫ ને “સ્વપાઠક” તરીકે; ચિત્ર ૧૩ ને “ત્રિશલાના હર્ષ-શોક” તરીકે; ચિત્ર ૧૭ ને “દાન” તરીકે; ચિત્ર ૪૫ ને “કાલક” તરીકે; ચિત્ર ૪૭ ને “ગઈ ભિલ” તરીકે; ચિત્ર ૪૮”ને આરોપી ‘ગદભિલ' તરીકે; ચિત્ર કને” ઉપદેશ આપતા કાલક' તરીકે; ચિત્ર ૫૧ ને “રાજા સમક્ષ ઊભેલા બે સાધુ તરીકે, ઓળખાવેલ છે, તેમ જ ચિત્ર ૫૩માં “The preceptor and king” આવું લખીને એ ચિત્રમાં રાજા હેવાનું નોંધ્યું છે. ઉપર આપેલી ચિત્રોની યાદી અને પરિચય જો તું સમજાશે કે આ બધી માહિતી ક્ષતિપૂર્ણ છે. નંધમાં આવી ક્ષતિ રહી જવાનું કારણ કદાચ એ હોઈ શકે કે, આ પ્રત, ડે. શાહને, ખૂબ જ અ૫ કહી શકાય તેટલા સમય પૂરતી જ જોવા મળી હતી, અને તેથી તેનું વ્યવસ્થિત નિરીક્ષણ ન થઈ શકવાને કારણે અને ખૂબ ત્વરાથી ન ઊતારી લેવી પડી હેવાને કારણે આમ બન્યું હશે. ડે. ઉમાકાન્તભાઈ, પાલિતાણુ-કલ્પસૂત્રને, તેમાં પ૦ (૧ પ૬) ચિત્રો હેવાથી; તે ચિત્રો ઉત્કૃષ્ટ શૈલીઓ (superior workmanship) આલેખાયાં હેવાથી; તેમજ જે યુગમાં તાડપત્રનું સ્થાન કાગળે લેવા માંડયું હતું તે યુગની તાડપત્રીય શૈલીનું પ્રતિબિંબ રજૂ કરતું હોવાથી, પશ્ચિમભારતની જૈન ચિત્રકળાના “ખૂબ અગત્યભર્યા દસ્તાવેજ' તરીકે ઓળખાવે છે, અને તે તદ્દન યથાર્થ છે. લાઘવ-કૌશલ્ય એટલે કે એક જ લઘુ-ચિત્રમાં, એકથી વધુ સ્વતંત્ર ચિત્રો થઈ શકે તેવી ઘટનાઓને, સમાવી દેવાનું કૌશલ્ય, એ આ પ્રતની ચિત્રકળાનું નેધપાત્ર લક્ષણ છે. દા.ત. ચિત્ર ૬ (Fig 1), ૧૩, ૧૪, ૨૭, ૩૧, ૩૩, ૩૮ વગેરે. આ ચિત્રમાં, સામાન્ય રીતે અન્ય કલ્પસૂત્રોનાં ચિત્રોમાં એકેક સ્વતંત્ર ચિત્રરૂપે જોવા મળતી બે બે ઘટનાઓને પણ, એક જ ચિત્રમાં, ખૂબ નિપુણતાથી સમાવી લેવામાં આવી છે. આ પ્રતમાં બીજી વિશેષતા એ જોવા મળે છે કે, જે પૃષ્ઠોમાં ચિત્ર છે, તે પૃષ્ઠના-જે તરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7