Book Title: Palitana Kalpasutrani Jain Chitrakala Par Vishesh Prakash Author(s): Shilchandrasuri Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 2
________________ ૨૨૮ પાલિતાણા-કલ્પસૂત્ર”ની જૈન ચિત્રકળા પર વિશેષ પ્રકાશ પ્રતમાંના લખાણને બે વિભાગમાં વહેંચી દેનારા તેમ જ પ્રતના પૃષ્ઠોની ખતે બાજુના બે એમ કુલ ત્રણ હાંસિયામાં દોરાયેલી કિનારામાં સાનેરી શાહીની રેખા જોવા મળે છે. ચિત્રકળાના સમીક્ષકોએ, તાડપત્રીય લઘુચિત્રોના ઇતિહાસને, બે વિભાગમાં વહેંચ્યા છે, તેમાં ખીજ વિભાગના સમયગાળા, સામાન્યતઃ, વિ. સં. ૧૩૫૭ થી ૧૫૦૦૭તા મનાયો છે. પ્રસ્તુત પ્રત પણ આ જ સમયની અને વિભાગની છે. આ સમયની ઉપલબ્ધ બીજી તાડપત્રીય સચિત્ર પ્રતા પૈકી એક, ઉજમફાઈની ધર્મશાળાના સંગ્રહની કલ્પસૂત્રની પ્રત (સ. ૧૪૨૭) છે, અને એમાં સેનાને ઉપયેાગ થયાનું નોંધાયું નથી. ખીજી બે પ્રતિએ અનુક્રમે, આવશ્યક લઘુરૃત્તિની (ખ'ભાત) વિ. સ. ૧૪૪૫માં લખાયેલી પ્રત તથા ઈડરની શેઠ આણુ છ મંગળજી પેઢીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રત છે. આ બન્નેમાં, ચિત્રોમાં સેનાના ઉપયેગ થયેા છે. ઈડરની પ્રતના ચાક્કસ સમયના ઉલ્લેખ, જો કે મૂળ પ્રતમાં છે નહિ, તા પશુ વિદ્વાના અને ચૌદમા સૈકા॰(A,D.)ના અંત ભાગમાં લખાઈ હોવાનું માને છે. અને એ ઉપરથી, આ ચારેય પ્રતા ક્રમ આ પ્રમાણે ગોઠવી શકાય : ૧. ઉજમફાઈની ધર્માંશાળાની કલ્પ-પ્રત સ. ૧૪૨૭ (ઈ. ૧૩૭૦)ની પ્રત. ૨. પાલિતાણા-કલ્પસૂત્ર સં. ૧૪૩૯ (ઈ, ૧૩૮૨) ૩. ઈડરની કલ્પસૂત્ર-પ્રત. ૪. ખ'ભાતની આવશ્યક લઘુવૃત્તિની પ્રત, સ’. ૧૪૪૫ (ઈ. ૧૩૮૯) આમ, પ્રસ્તુત પાલિતાણા-કલ્પસૂત્ર એ ઉજમફાઈ ધમ શાળાવાળી પ્રત અને ઈડરની પ્રત-એ બન્ને વચ્ચેની એક મહત્ત્વપૂર્ણ કડીરૂપ મની રહે છે. પાલિતાણા-કલ્પસૂત્રમાં ૫૬ ચિત્રો છે એમાં પહેલાં ૪૦ ચિત્રો કલ્પસૂત્રનાં અને શેષ ૧૬ ચિત્રો કાલક-કથાનાં છે. એ ચિત્રા ટ્રા પરિચય આ પ્રમાણે છેઃ— ૧. (પૃ. ૧) મહાવીર સ્વામી, ૨. (પૃ. ૨.) ઋષભદત્ત અને દેવાનન્દા, ૩, (પૃ. ૩૧.) ચૌદ સ્વપ્ન, ૪. (પૃ. ૩ વ.) ઋષભદત્ત દ્વારા સ્વપ્નષ્ફળ કથન, ૫. (પૃ. ૫ ૧.) ઇન્દ્રસભા, ૬. (પૃ. ૬ વ.) બાળક સહિત માતા અને શસ્તવ, ૭. (પૃ. ૭ ૩.) ઇન્દ્રની આજ્ઞા સ્વીકારતા હરિનૈગમેષી, ૮. (પૃ. ૯ વ્.) ગર્ભાપહાર, ૯. (પૃ. ૧૦ ૧.) વિમાનમાં હિરનેગમેષી, ૧૦. (પૃ. ૧૩ વ.) ગ*સ ંક્રમણ, ૧૧. (પૃ. ૧૬ વ.) ચૌદ સ્વપ્ના જોતાં ત્રિશલા, ૧૨. (પૃ. ૨૦ ૬.) સિદ્ધા અને ત્રિશલા ૧૩. (પૃ. ૩૨ ૬.) રાજા અને સ્વપ્નપાઠક તથા રાજ્ર અને રાણી, ૧૪. (પૃ. ૩૮ ૩૧.) મહાવીર જન્મ અને પાંચ રૂપધારી ઇન્દ્ર દ્વારા ભગવાનને લઈ જન્માભિષેક માટે મેરુ તરફ પ્રયાણુ, ૧૫. (પૃ. ૪૦ ) જન્માભિષેક, ૧૬. (પૃ. ૪૧ વ.) સિદ્દાની કૌટુંબિક પુરુષોને આજ્ઞા, ૧૭, (પૃ. ૪૨ વ.) આજ્ઞાના અમલ કર્યોનું કો ભિા દ્વારા નિવેદન, ૧૮. (પૃ. ૪૭ વૅ.) મહાવીર-દીક્ષાયાત્રા, ૧૯. (પૃ. ૪૮ ૧.) મહાવીર-દીક્ષાયાત્રા, ૨૦. (પૃ. ૫૦ ૬) મહાવીરદીક્ષા(દેશલુંચન), ૨૧. (ૐ. ૫૦ ૧.) મહાવીરકાઉસગ્ગ મુદ્રાએ, ૨૨. (પૃ. ૫૩ ૨.) સમવસરણ (મહાવીર-કેવળજ્ઞાન), ૨૩. (પૃ. ૫૫ ૧.) મહાવીરનિર્વાણ, ૨૪. (પૃ. ૫૬ ૬.) ગૌતમ ગણુધર, ૨૫. (પૃ. ૬૦ .) સિદ્ધાવસ્થામાં મહાવીર સ્વામી, ૨૬. (પૃ. ૬૨ ૧.) પાર્શ્વનાથ-જન્મ, ૨૭. (પૃ. ૬૨ વ.) પાર્શ્વ-દીક્ષા (દીક્ષાયાત્રા અને લાચ), ૨૮. (પૃ. ૬૩ ૧.) પા-સમવરણ, ૨૯. (પૃ. ૬૬ વ.) પાર્શ્વ-નિર્વાણુ, ૩૦. (પૃ. ૬૭ વૅ.) તેમિ-જન્મ, ૩૧. (પૃ. ૭૧ .) નેમિ-સમવસરણુ અને નિર્વાણુ, ૩૨. (પૃ. ૭૬ ) ૠષમ-જન્મ, ૩૩. (પૃ. ૭૮ ગ.) ઋષભ-દીક્ષા અને સમવસરણુ, ૩૪. (પૃ. ૮૧ ૬.) ઋષભ-નિર્વાણુ, ૩૫. (પૃ. ૮૧ ૧.) મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7