Book Title: Padsangraha Part 2 Author(s): Buddhisagar Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગવાય તેમ અત્રે પણ અધ્યાત્મમય પદે વિષે સમજી લેવું. આ ધ્યાત્મજ્ઞાનના પદે વાંચીને સમજવાં, વિચારવા અને વ્યવહારમાં વર્તન ઉચ્ચ રાખવું. આ પાને કેટલાક અંધ શ્રદ્ધાળુ જૈન ભજન કહી પોતાના ભકતોને ભરમાવી પદને સ્વાદ લેવા દેતા નથી તે અફસોસની વાત છે. પદામાં ભજન એવા શબ્દો આવિવાથી કંઇ જૈન સિદ્ધાંતને હાનિ નથી. કોઈ ચેખા કહે કે ચાવલ કહે અને કેઈ ભાત કહે અને કઇ તંદુલ કહે પણ તે શબ્દના ભેદથી અર્થનો ભેદ થતા નથીવસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ, ભજન અને પદ એવા એકાંત શબ્દભેદને આગ્રહથી પકડતાં અનેકાંત તત્વની શ્રદ્ધા થતી નથી. અમારાં બનાવેલાં પદને કેઇ અન્યમતાવલંબીઓ ભજન પણ કહે છે. અને જેનો આપણે પદ કહીએ છીએ, પણ તેથી વસ્તુનો ફેરફાર નથી કે કહેશે કે તમારા બનાવેલા પદામાં ભજન કરલે વિગેરે શબ્દો આવે છે તે આપણી મર્યાદા નથી. જૈન અધ્યાત્મ જ્ઞાનિયાએ ભજન વિગેરે શબ્દ મૂક્યા નથી, અને તમે તે મુક્યા છે તેથી તે ઠીક ગણાય નહીં એમ બેલનારને પ્રત્યુતરમાં કહેવાનું કેશ્રી આનંદધનજી પોતાના પદામાં ભજન એવા શબ્દ લાવેલા છે. જુઓ તે આ પ્રમાણે પ્રભુ મારું મન વીર જાની, આઇ પણ જોર થી દો ઘણાં અણ જાનીઅમું જુઓ ત્યાં સગરે એવા શબ્દથી વ્યવહાર કર્યો છે. મન ધ સેવામાં વર્તે છે. શબ્દને સમુદ્ર અમુક દર્શન છે એમ નિશ્ચય નથી. તથા થી અવાજ પણ ભજન એવા શબ્દથી ૫દ બનાવી કહે છે કે-મકાન વિનું કારણ કે તમારા મંતિત થાક, ૩ર મન દેત. છેલ્લો ટુંકમાં ઉપાધ્યાયજી કહે છે કે મારે માર गुनगीत सुजस प्रभु, साधन देव अनेत; रसना रस विंगारो wiાં, દૂત ટુંક સમેત. ઇત્યાદિથી પણ પૂર્વના આચાર્યો મગન શબ્દ લાવ્યા છે, તથા આ ૫માં ભજનના વાગે મૂકેલા છે. શ્રી રૂપવિજયજી મહારાજ તથા શ્રી વીરવિજયજી મહારાજ જે જે રાગ સાંભળતા હતા તે તે રાગ ઉપર પૂજા, સ્તવન, સઝાય વિગેરે બનાવતા હતા, તેમ અમે એ પણ ભજનના રાગ લીધા છે. અમુકજ દર્શનના રાગ છે એ કઈ નિયમ નથી, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 213