Book Title: Padarth Prakash 22 Saptatika
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 9
________________ કરીને નામકર્મમાં ખૂબ જ ભાંગાઓ થાય છે. તેને સમજવા અને યાદ રાખવાનું કામ અત્યંત વિકટ છે, વિશિષ્ટ બદ્ધિગ્રાહ્ય છે. ઘણા સાધુઓ અહીં આ અટપટ ભાંગાઓની ગણત્રીમાં અટવાઈ જાય છે. તેથી અટકી જાય છે. પણ આમ છતાં વર્તમાનમાં સંખ્યાબંધ સાધુ-સાધ્વીઓ કર્મસાહિત્યના અભ્યાસમાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. એ આનંદનો વિષય છે. આ પુણ્યાત્માઓને ખૂબ સહેલાઈથી સરળતાથી કર્મસાહિત્યનું જ્ઞાન મળે તે માટેનો આ પ્રયાસ છે. અમારા પ્રયાસને સફળતા મળે એજ શુભ કામના.... - હેમચન્દ્રસૂરિ વીરમગામ શ્રા.વદ.૫, મંગળવાર સં.૨૦૧૫

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 190