Book Title: Paap Punya ane Sanyam
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 209
________________ પા૫, પુછુચ અને સંયમ ' માણેનાની કથામાં “ આયંબિલ વર્ધમાન” “આચારૂ વર્ધમાન તપ સમજવું. તે આ પ્રમાણે પ્રથમ એક આયંબિલ કરે, પછી ચાર ટંકને ઉપવાસ કરે –પછી બે આયંબિલ કરે – પછી પાછા ચાર ટંકને ઉપવાસ કરે – પછી ત્રણ આયંબિલ કરે –પછી પાછા ચાર ટંકને ઉપવાસ કરે – એમ. એકએક આયંબિલ વધતાં વધતાં – સે આયંબિલ કરે – પછી પાછા ચાર ટંકનો ઉપવાસ કરે. તેમાં કુલ ૧૪ વર્ષ, ૩ માસ, અને ૨૦ રાત્રી-દિવસ સમય જાય. તેને સાધ્વીપણાને કાળ ૧૭ વર્ષનો જાણ. કાલીથી માંડીને મહાસેનકૃણ સુધીની શ્રેણિકરાજાની રાણીઓને સાધ્વીપણાને કાળ આ પ્રમાણે જાણુ. પહેલી (કાલી)ને આઠ વર્ષને, બીજી (સુકાલી)ને નવા વર્ષને એમ એક એક રાણી દીઠ એક એક વર્ષ વધતાં વધતાં અંતે દશમી. (મહાસેનષ્ણા) ને ૧૭ વર્ષને. અંતિમ વચન આ સૂત્રમાં કુલ આઠ વર્ગો છે. રજને એક વર્ગ એ હિસાબે આ સૂત્ર આઠ દિવસમાં પૂરું કરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218