________________
પા૫, પુછુચ અને સંયમ ' માણેનાની કથામાં “ આયંબિલ વર્ધમાન” “આચારૂ વર્ધમાન તપ સમજવું. તે આ પ્રમાણે
પ્રથમ એક આયંબિલ કરે, પછી ચાર ટંકને ઉપવાસ કરે –પછી બે આયંબિલ કરે – પછી પાછા ચાર ટંકને ઉપવાસ કરે – પછી ત્રણ આયંબિલ કરે –પછી પાછા ચાર ટંકને ઉપવાસ કરે – એમ. એકએક આયંબિલ વધતાં વધતાં – સે આયંબિલ કરે – પછી પાછા ચાર ટંકનો ઉપવાસ કરે.
તેમાં કુલ ૧૪ વર્ષ, ૩ માસ, અને ૨૦ રાત્રી-દિવસ સમય જાય. તેને સાધ્વીપણાને કાળ ૧૭ વર્ષનો જાણ.
કાલીથી માંડીને મહાસેનકૃણ સુધીની શ્રેણિકરાજાની રાણીઓને સાધ્વીપણાને કાળ આ પ્રમાણે જાણુ.
પહેલી (કાલી)ને આઠ વર્ષને, બીજી (સુકાલી)ને નવા વર્ષને એમ એક એક રાણી દીઠ એક એક વર્ષ વધતાં વધતાં અંતે દશમી. (મહાસેનષ્ણા) ને ૧૭ વર્ષને.
અંતિમ વચન આ સૂત્રમાં કુલ આઠ વર્ગો છે. રજને એક વર્ગ એ હિસાબે આ સૂત્ર આઠ દિવસમાં પૂરું કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org