Book Title: Navangivruttikar Abaydevsuri
Author(s): Bechardas Doshi
Publisher: Vadilal M Parekh Kapadwanj

View full book text
Previous | Next

Page 29
________________ ૧૪૨૫૦ આ સંસ્થાનું સ્થાપન અને આ મહાપ્રયાસ બધું સફળ ગણાય. આ હકીકત તરફ સમગ્ર જૈન સંઘનું અને ખાસ કરીને કપડવંજના જૈનસંઘનું અને તેમાંય આ સંસ્થા માટે ધનને ભેગ આપનાર શ્રીમાન વાડીલાલભાઈ તથા તેમનાં ધાર્મિક ધર્મપત્નીનું ધ્યાન ખેંચું છું. શિવમસ્તુ આ સાથે શ્રી અભયદેવસૂરિએ રચેલા ગ્રંથનાં નામ અને તેમનું તેમણે પિતે જણાવેલું કલેકપરિમાણ આપી આ પ્રબંધ પૂરે કરું છું. શ્લેકપરિમાણુ જેવાથી ખબર પડશે કે તેમણે એકલે હાથે કેટલી કેટલી વિપુલ રચનાએ કરેલી છે. ગ્રંથનામ રચના સમય સ્થળ બ્લેક પરિમાણ વિક્રમ સંવત અંગસૂત્ર ૧ સ્થાનાંગવૃત્તિ ૧૧૨૦ પાટણ ઉપરની ૨ સમવાયાંગવૃત્તિ , ૦૩૫૭૫ વૃત્તિઓ: ૩ ભગવતવૃત્તિ ૧૧૨૮ ૧૮૬૧૬ ૪ જ્ઞાતાસૂત્રવૃત્તિ ૧૧૨૦ ૦૩૮૦૦ વિજયાદશમી પ ઉપાસકદશાસૂત્રવૃત્તિ ૬ અંતકૃત દશાસૂત્રવૃત્તિ ૦૦૮૯ ૭ અનુત્તરીપ પાતિકસૂત્રવૃત્તિ ૦૦૧૯૨ ૮ પ્રશ્નવ્યાકરણસૂત્રવૃત્તિ ४६०० ૯ વિષાસૂત્રવૃત્તિ પ્રથમ ઉપાં ૧૦ ઉવવાઈયસૂત્રવૃત્તિ ૦૩૧૨૫ ગની વૃત્તિ: ૧૧ પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણ ૦૦૧૩૩ શ્રીહરિ ભદ્રકૃત ગ્રન્થઃ ૧૨ પંચાશકસૂત્રવૃત્તિ ૧૧૨૪ ધૂળકા, ત્યાંના ધનપતિ બકુલ અને નંદિક શેઠના - ઘરમાં રહીને બનાવી ૦૭૪૮૦ તેત્રઃ ૧૩ જયતિહુઅણુસ્તાત્ર થાંભણું ૦૦૦૩૦ ૦૦૮૧૨ - ૫૮૪૧૨ ૨૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34