Book Title: Mannaha Jinan Aanam Swadhyay
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 468
________________ એક...એવો ભયંકર સમય આવ્યો હતો જ્યારે જૈન તરીકે જન્મેલાંના જિગર પણ पू.आ.श्रीविजयरामचन्द्रसूरिस्मृतिसंस्कृतप्राकृतग्रन्थमाला क्रमाङ्क ‘આ ઉમરમાં તો દીક્ષા હોતી હશે ? બિચારાએ ખાધું શું અને પીધું શું?' યુવાન દીક્ષા લે તો એ કહેતા કે‘મોજ કરવાની આ ઉમરે દીક્ષા ન જ લેવાય.’ પ્રૌઢ દીક્ષા લે તો એ કહેતા કે‘માથાની જવાબદારી ખભે કરીને દીક્ષા ન જ લેવાય.’ વૃદ્ધ દીક્ષા લે તો એ કહેતા કે‘આ ડોસો ત્યાં જઈ શું ઉકાળવાનો ?' ! આવા જનમાનસને પ્રવચન, દીક્ષાદાન, કોર્ટની જુબાનીઓ આદિ દ્વારા બદલી જન-જનના હૈયામાં દીક્ષાની સુપ્રતિષ્ઠા કરનારા દીક્ષાયુગપ્રવર્તક પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની | દીક્ષા શતાબ્દી ઉજવી ચાલો ! આપણે ય ધન્ય બનીએ.. tard To) મજ કો હિ.મં.ster-Inte, ષ સુદ 1a চেষ্টাবাড়ী ફ્રીકાશi[ીલ = शासनशिरताज सूरिरामचन्द्र दीक्षाशताब्दी ग्रंथमाला સંપૂર્ણ પ્રકાશ સાહિત્ય સેવા : 400/ ISBN-978-81-87162-89-3

Loading...

Page Navigation
1 ... 466 467 468