Book Title: Mahavirnu Arthashastra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 158
________________ ૪. પોતાની વસ્તુને બીજાની બતાવવી. ૫. મત્સર ભાવથી દાન આપવું. છે. અપ્રાસુક અને અનૈષણીય વસ્તુનું દાન આપવું, જેમ કે- સાધુને નિમિત્ત બનાવીને, ખરીદીને, પયને આગળ-પાછળ કરીને વગેરે ઉપાયોથી દાન આપવું. સંખના હું આ સંખના વ્રતની આરાધના કરવા માટે નીચે નિર્દિષ્ટ અતિક્રમણોથી બચતો રહીશ. ૧. આ લોક સમ્બન્ધી સુખોની અભિલાષા. ૨. પરલોક સમ્બન્ધી સુખોની અભિલાષા. ૩. જીવવાની અભિલાષા. ૪. મરવાની અભિલાષા. ૫. કામભોગની અભિલાષા. ન મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162