Book Title: Mahavira Bhagwana
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 5
________________ ભગવાન મહાવીર કૃપાની અપેક્ષા નહિ પરંતુ સાધક સ્વયં પુરુષાર્થ કરીને વાસના, ક્રોધ, લોભ, માન, માયા વગેરે સામે અડગપણે ઝૂઝવાનું પરાક્રમ કરે અને તેને જીતે તે જ સાચો પુરુષાર્થ. હતિ (feii જતી પાવાપુરીમાં ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ જૈન ધર્મ માને છે છે માનવ માત્ર મોક્ષ મૅળવવા શક્તિમાન છે. મુક્ત આત્માને સિદ્ધ ૐ ભગવાન માનવામાં આવે છે. આ યુગના ભગવાન મહાવીર ચોવીસમા અને અંતિમ તીર્થકર છે. ભગવાન મહાવીરનૉ અહિંસા, સત્ય, અચૌર્ચે બ્રહ્મચર્થ્ય અને અપરિગ્રહનો સંદેશ વૈશ્વક કરુણાથી ભરૅલૉ છે. ચારૉન( Raiઘતામાં રહેલ અને ૨૦૧(કાવવું એ જ ભગવાન મહાવીરનો અનેકાંતવાદ, અશ બીજા તીર્થંકરોની જેમ ભગવાન મહાવીરે પણ જૈન ધર્મને જીવંત રાખવા માટે શ્રી ચતવૈધ જૈન સંઘની શામેલ વ્યવથા શય કરી જે આજે પણ ચાલુ છે. ભગવાન મહાવીરના ઉપદેશને અૉક હતપ્રતોમાં સાચવવામાં આવ્યા છે. જે આગમસૂત્ર અથવા આગમ તરીઠું સ્મૉળખાય છે. જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 ... 3 4 5