________________
કરવામાં આવે તે બીજા સવિસ્તર ઉપદેશક પ્રથાના વાંચનની જરૂ રહેતી નથી તે વિષે આ ગ્રંથમાંજ એક અર્ધ પધ આપેલું છે.
" श्लोको वरं परमतत्वपथप्रकाशी।
न ग्रंथकोटिपठनं जनरंजनाय ॥"
પરમ તત્વ (મેલ) ના માર્ગને પ્રકાશ કરનાર એકજ લેક બસ છે. પરંતુ માત્ર મનુષ્યોને રંજન કરવા માટે કરી પ્રથાને ભણવા વાંચવાની કોઈ જરૂર નથી.”
આ લધુ ગ્રંથ જૈન અને જૈનેતર કિ સ્ત્રી પુરૂષને સાત વાંચવા અમે ભલામણ કરીએ છીએ.