Book Title: Kevali Prabhuno Sath Volume 05
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ અનુક્રમણિકા પાન ક્રમાંક પ્રાકથન | ........... પ્રકરણ ૧૮: પૂર્ણ આશાસિદ્ધિ - પૂર્ણ કલંકરહિત અડોલ દશા પૂર્ણ આજ્ઞાસિદ્ધિ એટલે શું? - ૧; સમ્યકત્વની પ્રાપ્તિ સુધીમાં જીવનું આજ્ઞાપાલન - ૨; ક્ષાયિક સમ્યક્ત્વ વખતનું આજ્ઞાપાલન - ૨; છઠ્ઠા ગુણસ્થાને જીવનું આજ્ઞાપાલન - ૩; સાતમાં ગુણસ્થાને જીવનું આજ્ઞાપાલન - ૩; આજ્ઞામાર્ગની પૂર્ણતા - ૩; પૂર્ણ આજ્ઞાસિદ્ધિ - ૪; આજ્ઞાસિદ્ધિને સમજવા પાંચ મહાવ્રતની સમજણ જરૂરી - ૫; સિદ્ધાવસ્થા પહેલાં પંચપરમેષ્ટિ પદમાં સ્થાન ન પામનારા સન્માર્ગી જીવો - ૬; સિદ્ધાવસ્થા પહેલાં પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામનારા સન્માર્ગી જીવો - ૬; વીતરાગનો પ્રરૂપેલો ઇચ્છાગત પ્રાપ્તિનો માર્ગ - ૮; માર્ગપ્રાપ્તિ માટે સંજ્ઞા તથા ઇચ્છાની આવશ્યકતા – ૮; લોભ ગુણમાં લોભકષાયને પરિણાવવો - ૧૧; માયાને માયાગુણમાં પલટાવવી - ૧૧; માનકષાયનું માનગુણમાં રૂપાંતર - ૧૨; ક્રોધનું ગુણમાં ફેરવાવવું - ૧૨; પ્રભુની આજ્ઞામાં રહેવા જીવે શું કરવું? - ૧૪; મહાશ્રવનો માર્ગ - ૧૫; આ માર્ગનું “અપૂર્વ અવસર' કાવ્યમાં નિરૂપણ - ૧૮; આજ્ઞાધીન રહેવા માટેની પ્રાર્થના - ૨૦; ધર્મદ્રવ્યની આજ્ઞામાં રહેવું જરૂરી - ૨૩; પ્રભુની વાણી - ૨૫; જીવનું સામર્થ્ય વધારવા માટેની પ્રાર્થના - ૨૭; સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞા મહામાર્ગમાં રહેવા માટેનાં મૂળ કારણો છે - ૨૯;

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 370