Book Title: Kanak Jain Vividh Sangraha
Author(s): Hariprabhvijay
Publisher: Kanakkirti Harigranth Mala

View full book text
Previous | Next

Page 667
________________ ...અને છેલ્લે... જિ. જેમને જન્મના ગ્રહો સારા હોય, જેમન્ને દીક્ષાના ગ્રહો સારા હોય, જેગુરુદેવની સંપૂર્ણપણે માન્ય કરે છે, જે ગુરુને વફાદાર રë છે, જેમનૈ ગુરુ પ્રત્યે સમર્પિત ભાવ હોય છે. જે ગુરુના વચન મુજબ કાર્ય કરે છે. જે ગુરુની આજ્ઞાથી જ્ઞાન માટે પુરુષાર્થ કરે છે, તથા જ્ઞાન માટે ભકિતભાવ રાખે છે, અને જ્ઞાન મેળવવાની તાલાવેલી ઉત્પન્ન થઈ હોય છે, જે સરસ્વતિ દેવાની ભાવ વિભોર થઈને સાધના- પ્રાર્થના કરે છે. જે મન-વચન-છાયા થી શ્રેષ્ઠ ચારિત્ર પાર્ગ છે, જેમને સંસારમાં પુદગલો વરસુનો મોહ રાગ રહ્યો નથી. જેમ સતત સંપૂર્ણ વૈરાગ્ય છે. જે siાંચન-કામિનીના મહાત્યાગી છે. જેમનું મન નિર્મળ છે. જે સત્ય-વચન બોલે છે. પોતે બોલેલી વચન પાળે છે, જે ગુરુના અત્યંત પ્રસન્નતાપૂર્વક સાચા દિલથી અંતઃ | આર્શિવાદ મેળવે છે. જે ગુરુની નિરંતર ભકિતમાં જ મન રાખે છે, પરંતુ ગુના દોષ નથી. તે મા વિશ્વમાં અત્યારના કાળમાં પણ મહાનમાં મહાન ગુeગલ અર્ન સજજન બર્ન છે. મહાજ્ઞાની અને મહાધ્યા સાથs મારા બન્ને છે. સાવી વ્યકિત કયાંય પાછળ રહેતી નથી. સતત નિસંતર પ્રગતિ જ કર્યા કરે છે. જેમને ભકત-ભકતા બનાવવામાં રસ નથી. જેને Bતનો પ્રખ્યાતિનો મોહ નથી. જે શત્રુને મિત્ર સમાન માને છે. જે કડવાં વચનોને પણ પ્રેમ પ્રસન્નતાથી સહન કરે છે. જે અપમાનને સહન કનને હરખાય છે. એટલે કે પ્રસન્ન થાય છે. જે ખોટું કરનારનું પણ સદાને માટે ભલું જ ચાહે છે. તેઓ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ માનવ બને છે. તેમના શુદ્ધ નિર્મળ Sતનો પ્રભાવ વિશ્વમાં વધે છે. તેમનું રાદાસ્ને માટે હિત-કલ્યાણ થાય છે. કિન્તુ એમની સર્વ પ્રવૃત્તિ સંસાર ભ્રમણામાંથી મુક્ત થવા તથા મોક્ષ મેળવવાના હેતુથી હોવી જોઈએ. સાથી જ તેઓ મહાન મક્ષ રૂપી ફળ પ્રાપ્ત કરે છે. જેઓ સર્વ તે અપSારોને આનંદથી સહન કરવામાં જ માનંદ માને છે. તેને કદીપણ દુઃખ પજવી શત્ નથી તેઓ મહાન સુધી થાય છે. જેમળે પાપનો ભય હોય છે. જેમને ધર્મ કરવાની તીવ્ર વૃત્તિ હોય છે. તેઓ તુરંત જ આ સંસાર સાગરને તજાય છે, અર્ને મોક્ષ સ્વરૂપી સિધ્ધ શિલા ઉપર પરમ આનંદથી બરાજમાન થાય છે. જે ભાતિ - સાંસારિક સુખોને દુઃખ રૂમ માને છે, અને સર્વ)

Loading...

Page Navigation
1 ... 665 666 667 668 669 670 671 672 673 674 675 676