Book Title: Kalyansagarsuri ni Shrutopasna
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

Previous | Next

Page 4
________________ [22] কৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুকৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুষৰুকৰুকৰ (8) સત્યપુરી, મઢાવીર સંવત H આમાં સત્યપુર, સારના તીર્થનાયક મહાવીર પ્રભુની સ્તવના 22 પઘોમાં છે. (9) સમવનન સ્તવનઃ આ સુરતના ગોપીપુરામાં અંચલગચ્છના આચાર્યે સ્થાપિલ સંભવનાથ જિનાલયના મુખ્ય નાયક સંભવનાથની સ્તુતિ છે. તેમાં 12 પદ્ય છે. (10) સુવિધિનાથ વિન–સંઘન : આમાં સિતેતર પુરના સ્વામી સુવિધિનાથ પ્રભુની સ્તવના 6 પદ્યોમાં કરાઈ છે. | (11) માળિયસ્વામી તવન આ 18 પદ્યની રચના હેદરાબાદના આકોટ ગામની પાસે આવેલા કુલપાકના ઋષભદેવ સ્વામીની સ્તુતિ રૂપ છે. ત્યાંની પ્રતિમા લીલા માણેકની બનેલી છે, તેથી એ માળી સવામી ની પ્રતિમા તરીકે ઓળખાય છે. બે નામાવત્તિઓ : (1) પાર્શ્વનાથ સદનામ અથવા પ્રાર્થનામાવતિ : આ રચનાનું પરિમાણ 150 કેનું છે. તેમાં પાર્શ્વનાથનાં 1000 નામોનો નિર્દેશ છે. જેમાં તેમ જ ઈતર હિંદુઓમાં પણ સહસ્ત્રનામો અનેક દેવનાં મળે છે. કવિએ આ રચના વિ. સં. 1696 માં ખેરવાના સ્થાલગોત્રીય શ્રેષ્ઠી ઈશ્વરે કાઢેલા ગોડીજીના સંઘમાં કરી છે. આ હિસાબે આ કૃતિ 1696 જેટલી પ્રાચીન છે. આ નામે જિનભગવાનનાં લક્ષણો પણ દર્શાવે છે. (2) પાર્શ્વનાથ ગોત્તરશત નામ આની નોંધ નિરોરા (વિ. 1, પૃ. ૨૪૪)માં છે. એમાં પાર્શ્વનાથનાં 1008 નામે છે. બને નામાવલિઓ પૈકી એકે પ્રકાશિત નથી, એટલું જ નહિ, પણ આ બે ભિન્નભિન્ન કૃતિઓ છે કે કેમ તે જાણવા માટે બન્નેનાં પ્રારંભિક અવતરણે પણ રજૂ થયેલાં જણાતાં નથી. ચરિત્રો : (1) રાશિનાથ–ચરિત્ર (2) સુરક્રિય વરિત્રર: આ રચનાને અન્ય મુનિ શ્રી કનકકુશલ ગણિની રચના સુરપ્રિયમુનિકથાનકની રચના સાથે સરખાવી શકાય. જન ગ્રંથાવલિમાં સુરપ્રિય કથાને ઉલેખ છે. આ પ્રમાણે સમય અને સાધન અનુસાર મેં સંસ્કૃત કૃતિઓ વિશે માહિતી આપી છે. એટલે હવે ગુજરાતી કૃતિઓ વિશે થોડુંક કહીશ. 1-2. આ બન્નેની પદાવલી (પૃ. ૩૫૧)માં નોંધ છે. એ બને કૃતિઓ સોમચંદ ધારસીએ પ્રસિદ્ધ કરી છે. તેમ છતાં બેમાંથી એકેની નૈ “જિનરત્નકશ' (વિ. ૧)માં જણાતી નથી. શ્રી શ્રી આર્ય થાણાગોnuસ્મૃતિરોધક * ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4