Book Title: Kalpanik Adhyatma Mahavira Part 2
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 550
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૮ અધ્યાત્મ મહાવીર જેને માટે જૈન રાજ્ય છે. તેઓની સેવા તે જ મારી સેવા છે અને તેઓને હ તે મારા જ દ્રોહ છે. વર્ષમાં એક વખત જૈન મહાસંઘની પવિત્ર તીર્થમાં બેઠક ભરવી અને ત્યાં ધર્મગુરુઓનું પૂજન કરવું તથા મહાસંઘજમણ કરવું અને મહાસંઘની ઉન્નતિ થાય એવા મારા ઉપદેશને આચારમાં મૂકવા પ્રયત્ન કરે છે. જૈનોએ પરસ્પરમાં થયેલાં વેરઝેરને ભૂલી જવાં અને એકબીજામાં મને દેખો. જનેએ પાર જૈનેને લાભ મળે એ સર્વ પ્રકારને લેવડદેવડના વ્યવડાર કરે. જન મહાસંઘની સેવાભક્તિમાં આપદુધર્માનુરે વર્તવામાં અઢપષ અને મહાધર્મ છે, એમ બ્રહ્મણ, ક્ષત્રિય, ૫, શુદ્ર જ એ જાણવું. જે કળે, જે ક્ષેત્રે મારા ઉપદેશો પૈકી જે જે ૯ દેશો મુખ્ય કરવાના ટાય તેને મુખ્ય કરવાની અને ઓણ કરવું ના હોય તેને પણ કરવાની આજ્ઞા મારા ભક્ત જૈનાચાર્યોના હાથમાં છે. એવી ભવિષ્યના કળિયુગ માટે મારી આજ્ઞા છે. જૈન રાજ્યનાં સકળ અંગેને પુષ્ટ બનાવવાં. જે કાળે જે જૈન સામ્રાજ્યના અંગની પુષ્ટિ કરવાની જરૂર પડે તે તે સંઘશક્તિથી કરાવી. જૈન મહાસંઘ જે કાળે જે કાંઈ કરે તે મારી આજ્ઞા છે. જે કાળે જે દેશે જન મહાસંઘ જે જે સુધારા કરે તે મારી આજ્ઞાનુસાર જાવા. કળિયુગમાં સર્વત્રણય જેને એ શબદ્ધ રહેવું. કળિયુગમાં સર્વ વનાં ગુણકને એક મનુષ્ય આદરી શકે એ આપકાળધર્મ છે. સર્વ પ્રકારના બળથી કળિયુગમાં જેને જીવવું અને જેમ બને તેમ સર્વ પ્રકારના બળને જન મહાસંઘથે દુપયોગ કરવો. જવાનો દ્રોહ કરનારાઓને આશ્રય ન આપો, તેમાં ફાટ. ફૂટ કરનારાઓને આશ્રય ન આપવું તથા તેને વિશ્વાસ ન રાખ. વિશ્વના સર્વ ખંડમાં જેનોએ વસવું અને મારી ભક્તિ કરી જીવવું. ગૃહસ્થ જનેએ ગમે ત્યાં વસવું, પણ પિતાને એક ઉપરી રાજા કે પ્રમુખ નીમ. મારાં અસંખ્ય નામો અને રૂપે, જે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559