Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
યામ્સાન-૮
૧૫૧
૧૫ર
કલા [બારસાં સૂત્ર
વ્યાખ્યાન-૮ |
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
પર્યુષણ મહાપર્વ
• [૨૧૪] તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગણધર હતા.
દિવસ-૭
વ્યાખ્યાન-૮
• [૨૧૫ પ્રશ્ન – “ભગવદ્ ! એમ કઈ દષ્ટિથી કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીરને નવ ગુણ અને અગિયાર ગણધર હતા ?'
ઉત્તર : “શ્રમણ ભગવાન મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામના ગૌતમ ગોત્રીય અણગાર પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. બીજા શિષ્ય અગ્નિભૂતિ નામના ગૌતમ ગોત્રીય અણગારે પાંચસો શ્રમણોને વાચના આપી. ત્રીજા શિષ્ય લઘુ અણગાર વાયુભૂતિ ગૌતમ ગોત્રીય પાંચસો શ્રમણોને વાચના આપી. ચોથા શિષ્ય આર્યવ્યક્ત ભારદ્વાજ ગોત્રીય વિરે પાંચસો શ્રમણોને વાચના આપી.

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96