________________
- જ્યોતિર્ધરની જીવન ગાથા - વા. મો. શાહ અને વીરચંદભાઈ ગાંધી – એઓ બન્ને સમકાલીન હતા. છતાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે તે એ છે વીરચંદભાઈએ તો સને ૧૮૯૩માં ચિકાગોની ધર્મપરિષદમાં જૈન તત્વજ્ઞાનનો વિજય વાવટો ફરકાવ્યો હતો, જ્યારે વા. મો. શાહે તો સને ૧૮૯૮ થી જ લેખન પ્રવૃત્તિ શરૂ કરી હતી એમ હોઈ એમની એ સમકાલીનતાનો નહિ જેવો મેળ મળી રહે છે.
વા. મો. શાહે વીરચંદભાઈ સંબંધી કંઈ વિશેષ લખ્યું હોય એવું મારી જાણમાં નથી. તેમની વચ્ચે પત્રવ્યવહાર પણ ભાગ્યે જ થયો હશે. છતાં જૈન હિતેચ્છુ તે સંબંધી જે કાંઈ મળી શકશે તે શોધી કાઢીને તમોને મોકલી આપીશ. તા. ૧૪/૫/૧૯૬૪
ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ૨, શ્રીનગર સોસાયટી,
સંપાદકઃ વા. મો. શાહ મહાત્મા ગાંધી રોડ,
સાહિત્ય પ્રકાશન ગોરેગાવ, મુંબઈ-૬૨.
શ્રી વીચંદ ગાંધીને મળેલ મેડલ - ચંદ્રક
-
-
-
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org