________________
સુભાષિતો
૧. बालाणं अकामं तु मरणं असई भते ।
૩.
૪.
પડિયાળ સામ તુ મેળ સરૂં મને । (ઉ.અ.૫ ગા. ૩) અજ્ઞાની મનુષ્યોનું અકાળ (ઈચ્છારહિત) મરણ વારંવાર થયા કરે છે, જ્યારે પંડિતોનું સકામ મરણ એક જ વખત થાય છે.
दाराणि सुयाचेव मित्ताय तह बान्धवा ।
નીવંત મળ્યુ નીતિ મયં નાણુષ્વયંતિય ।। (ઉ.૨.૧૮ ગા. ૧૪) સ્ત્રીઓ, પુત્રો, મિત્રો અને બંધુજનો – તે બધાં જીવતાનાં જ સગા છે. મરણ પછ તે કોઈ સાથે આવતું નથી.
समया सव्वभूअसु, सत्तुमिते सुवाजगे ।
પાળાવાય વિદ્ નાવનિવાસે ટુક્કર ।। (ઉ.અ.૧૯ ગા. ૨૬) જગતના તમામ પ્રાણીઓ – શત્રુ હોય કે મિત્ર હોય – તે તમામ પ્રત્યે સમભાવે વર્તવું જીંદગીપર્યંત પ્રાણીમાત્ર પ્રત્યે આ રીતે સમભાવે વર્તવાનું દુષ્કર છે (તેમ સમજો).
जरा मरण वेगेणं बुझमाणाण पाणिणं ।
ધમ્મોરીવો પઠ્ઠાય, નફ્ સરળ મુત્તમ ।। (ઉ.અ. ૨૩ ગા. ૬૮) જરા અને મરણના પ્રવાહમાં ઘસડાતા પ્રાણીઓને માટે એક ધર્મ જ મહાદ્વીપ છે આશરા રૂપ છે અને તેજ ઉત્તમ શરણ છે.
जइ वि य णिगणे. किसे चरे, जइ वि य मुंजिय मासमंतसो । નેફદ માયાર્ મિગ્ગડુ, મળતા બાય વંતસો ।। (સુત્રકૃતાંગ૨-૧-૯ કોઈ નગ્નાવસ્થામાં વિચરે કે મહિનાને અંતરે એક જ વાર ખાય, પરંતુ જો તે માયાથી બંધાયેલ હોય તો તે વારંવાર ગર્ભવાસ પામવાનો (જન્મ લેવાનો).
અનેકાન્ત દૃષ્ટિ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
૪૮
www.jainelibrary.org