Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ સુભાષિતો ૧. बालाणं अकामं तु मरणं असई भते । ૩. ૪. પડિયાળ સામ તુ મેળ સરૂં મને । (ઉ.અ.૫ ગા. ૩) અજ્ઞાની મનુષ્યોનું અકાળ (ઈચ્છારહિત) મરણ વારંવાર થયા કરે છે, જ્યારે પંડિતોનું સકામ મરણ એક જ વખત થાય છે. दाराणि सुयाचेव मित्ताय तह बान्धवा । નીવંત મળ્યુ નીતિ મયં નાણુષ્વયંતિય ।। (ઉ.૨.૧૮ ગા. ૧૪) સ્ત્રીઓ, પુત્રો, મિત્રો અને બંધુજનો – તે બધાં જીવતાનાં જ સગા છે. મરણ પછ તે કોઈ સાથે આવતું નથી. समया सव्वभूअसु, सत्तुमिते सुवाजगे । પાળાવાય વિદ્ નાવનિવાસે ટુક્કર ।। (ઉ.અ.૧૯ ગા. ૨૬) જગતના તમામ પ્રાણીઓ – શત્રુ હોય કે મિત્ર હોય – તે તમામ પ્રત્યે સમભાવે વર્તવું જીંદગીપર્યંત પ્રાણીમાત્ર પ્રત્યે આ રીતે સમભાવે વર્તવાનું દુષ્કર છે (તેમ સમજો). जरा मरण वेगेणं बुझमाणाण पाणिणं । ધમ્મોરીવો પઠ્ઠાય, નફ્ સરળ મુત્તમ ।। (ઉ.અ. ૨૩ ગા. ૬૮) જરા અને મરણના પ્રવાહમાં ઘસડાતા પ્રાણીઓને માટે એક ધર્મ જ મહાદ્વીપ છે આશરા રૂપ છે અને તેજ ઉત્તમ શરણ છે. जइ वि य णिगणे. किसे चरे, जइ वि य मुंजिय मासमंतसो । નેફદ માયાર્ મિગ્ગડુ, મળતા બાય વંતસો ।। (સુત્રકૃતાંગ૨-૧-૯ કોઈ નગ્નાવસ્થામાં વિચરે કે મહિનાને અંતરે એક જ વાર ખાય, પરંતુ જો તે માયાથી બંધાયેલ હોય તો તે વારંવાર ગર્ભવાસ પામવાનો (જન્મ લેવાનો). અનેકાન્ત દૃષ્ટિ Jain Education International 2010_04 For Private & Personal Use Only ૪૮ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52