Book Title: Jain Yug 1935
Author(s): Jamnadas Amarchand Gandhi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 85
________________ તા. ૧૫-૧૨-૩૫ જૈન યુગ ન ધ. વિ વિ ઘ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખની જાહેરાત. ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ ફેલેશિપ્સ. મુંબઈ ઇલાકાની ધારાસભાએ તાજેતરમાં પસાર આ નામની એક સંસ્થા મદ્રાસમાં ક્રિસ ધરાવે કરેલો ટસ્ટોના રજીસ્ટ્રેશન માટે કાયદે જેન મંદિરો અને છે અને તેની સ્થાપના હિંદુસ્થાનમાં ઈ. સ. ૧૯૨૨ માં બીજા ધર્માદા ત્રસ્ટોને લાગુ પાડવાના સંબંધમાં શેઠ આણું- થયેલી છે, અને હાલ તેની જુદી જુદી વીશ શાખાઓ છે. દજી કલ્યાણજીની પેઢીને પ્રમુખ શેઠ કસ્તુરભાઇ લાલભા- આના ઉદેશ વિશાળ છે અને તે જોતાં હિંદભરની જુદી ઇની તા. ર૭-૧૧-૩૫ ના રોજ બપોરના જેન જતીન જુદી કામો વચ્ચેનું અંતર કેમ કપાય અને ઐકય સાધી ખાસ ખબરપત્રીએ મુલાકાત લેતાં તેમણે જણાવ્યું હતું શકાય એ તરફ સંસ્થાની પ્રવૃત્તિઓ અદરાએલી છે. એક કે મારી કમીટીએ એના પર વિચાર કરીને એ નિર્ણય બીજાના અનુભવને લાભ લઈ દઈ જીવન સંમૃદ્ધ બના હિંદુ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન ધારો જૈનોને લાગુ પાડવા બાબત. વકીંગ કમિટીનો નિર્ણય. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરંસની કાર્યવાહી સમિતિની એક બેઠક ગઈ તા. ૨૮-૧૧-૩૫ ના રોજ રાતના સંસ્થાની ઓફિસમાં મળી હતી જે વખતે એજંડાપરની બીજી બાબતે પૈકી ના મુંબઈ સરકાર તરફથી તા. ૩૦-૧૦-૩૫ ની નં ૮૭૦૮-૨૮ ની પ્રેસ નોટ જેમાં રે શન એક હિંદુ સ્ટસ સંબંધે તાજેતરમાં જે કાયદે થયો છે તે જૈન કેમનાં ટ્રસ્ટોને લાગુ પાડવો કે કેમ તે બાબત જૈનેનો તથા જૈનેની જાહેર સંસ્થાઓને અભિપ્રાય માંગવામાં આવ્યો છે તે બાબત ૨જી થતાં કેટલીક ચર્ચા પછી એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે મજકુર કાયદો જે હિંદુઓની ધાર્મિક અને ધર્માદા પ્રકારની ચેરીટેબલ) ટ્રસ્ટોને લાગુ કરવા ઠરાવવામાં આવ્યું છે તેજ કાયદો જૈન કેમનાં તેવાં ત્રસ્ટોને લાગુ પાડે એ અભિપ્રાય રેવન્યુ ડીપાર્ટમેંટના સેક્રેટરીને કેન્ફરંસ તરફથી લખી મોકલો. અભિપ્રાય મોકલવાની મુદત ડીસેંબરની આખર તારીખ સુધીની છે એટલે વર્કીગ કમિટીએ કરેલા નિર્ણય અનુસાર શ્વરસને અભિપ્રાય ૩-૧૨-૩૫ ની તારીખને સેક્રેટરી ટુ ધી ગવર્નમેંટ રેવન્યુ ડીપાર્ટમેંટને મોકલી આપવામાં આવ્યો છે જે આ પત્રમાં અન્યત્ર પ્રકટ કરવામાં આવ્યે છે. આથી સર્વે જન બંધુઓ તથા સંસ્થાઓના સંચાલકોને વીજ્ઞપ્તિ કરવામાં આવે છે કે ઉપર જણાવેલ સરકારી પ્રેસ નોટ સંબંધે મજકુર કાયદો જેન કામના સ્ટાને લાગુ કરવાની તરફેણમાં પિત પિતાને અભિપ્રાય વિના ઢીલ મુદત દરમ્યાન ઉપર જણાવેલ સ્થળે મોકલી આપવા. લી. શ્રી સંધ સેવક, ૧૪૯, શરાફ બજાર, અમરતલાલ કાલીદાસ, મુંબઈ, નં ૨. તા. ૧-૧૨-૩૫. રેસીડેન્ટ જનરલ સેક્રેટરી. કર્યો છે કે એ કાયદો જૈન ટ્રસ્ટોને પણ લાગુ પાડવામાં વવાની તેની ભાવના પ્રશંસનીય છે. જુદે જુદે સ્થળે તેની આવો જોઈએ. તે પણ હું માનું છું કે સામાન્ય રીતે કાઉન્સીલની બેઠકે મળે છે તે રીતે ચાલુ વર્ષે વધુ મુકામે ધર્માદા કંઠે માટે નકકી કરેલી રૂ. ૧૦૦૦ ની રકમ બહુ તા. ૨૭ થી ૩૧-૧૨-૩૫ ના દિવસોમાં મહાત્મા ગાંધીઓછી હતી અને જેના ધર્માદા ત્રસ્ટના સંબંધમાં જે છનાં આમંત્રણને માન આપી મળનાર છે. તે પ્રસંગે ટસ્ટોની આવક ઓછામાં ઓછી ૨૦૦૦ ની હોય તેને આ કૅન્ફરંસ જે જૈનોની મહા સંસ્થા છે તેના એક પ્રતિનિકાયદે લાગુ પડ જોઈએ. ધિને મોકલવા માટે કન્ફરંસને આમંત્રણ મળેલું છે તે આ પ્રકટ થયેલ અભિપ્રાય સાથે આ અંકમાં અન્યત્ર પર કાર્યવાહી સમિતિની છેવટ મળેલી બેઠકે એક પ્રતિનિધિ પ્રકટ થયેલ આપણી કેન્ફરંસની કાર્યવાહી સમિતિએ મજકુર બેઠકમાં હાજરી આપવા મોકલવા નિર્ણય કર્યો છે જાહેર કરેલ નિર્ણય પ્રત્યે જૈન બંધુઓ તથા જેનોની તે ઠીક જ કર્યું છે આ રીતે જુદી જુદી કેમ અને જાહેર સંસ્થાઓનું સાદર ધ્યાન ખેંચતા મજકુર બંને સંસ્થાઓના આગેવાનોને મળતાં જેન કામને ધણું જોવા અભિપ્રાયને વધાવી લઈ તદનુસાર પિત પિતાના અભિ- જાણવાનું મળશે. અને બીજાઓની કાર્યપદ્ધતિ, વિચાર પ્રા વિના ઢીલે મુંબઈ સરકારને મહેસુલીખાતાંના સે- માળા અને અનુભવ મેળવવા અપણે બને તેટલી તક ટરી તરફ રવાના કરવા એ જરૂરી છે. મેલવી કામને દરવી જરૂરી છે.

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88