Book Title: Jain_Satyaprakash 1957 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩-૪] ભદ્રાવતી તીર્થ (ભાઠક ) પ્રતિમાલેખ-સંગ્રહ ૭૧
નાગપુરવાળાના મંદિરના લેખો TITIળવિત્ર નં. ૨ : સં. ૨૧૨૮ ૩૦ શુ ૩ ૪૪૪૪૪૪૪૪૪ failearen X X X X X *********
નં. ૨–: એવો ઘસારું થયા છે.
શ્રીપુંડરીક્રાથમાળધર સં ૨૮૮૮ વૈ૦ સુo ૩ ૪૪૪૪૪૪૪૪૪ વરિત્રસૂરિ ૪૪ ૪
दादाश्रीजिनकुशलः सूरीश्वरजीमहाराज सं० १९ । ८८ । मि । वै । सु । ३
पंचतीर्थी : संवत् १६९३ वर्षे फागुण शुदि ३ दिने प्राग्वाटज्ञातीय साह यनु भार्या कान्हादे पुत्र देवकरणेन श्रीकुन्थुनाथबिंबं कारापितं प्रतिष्ठितं श्रीतपागच्छे भ० श्रीविजयदेवसूरि आचार्य श्री विजयसिद्ध(सिंह)सूरिभिः।
ઉપસંહાર લેઓના અંગે તે સંવતે, ગામે, ગાત્રો, ગોના નામે, પ્રતિષ્ઠા કરનારના છે, નામ વગેરેની ઐતિહાસિક ચર્ચા હોય, પણ વિસ્તારના ભયથી તે અત્રે કરવામાં નથી આવી. લેઓ જે સ્થિતિમાં મલ્યા છે તે સ્થિતિમાં આપ્યા છે.
આ ભદ્રાવતી તીર્થ નવું નથી, તે તે ત્યાંના સ્થાપત્ય પરથી જણાય છે. પણ આ તો ઉદ્ધાર થયો છે. ગભારામાં ને મંડપમાં કાચનું કામ તેમજ રંગીન ચિત્રકામ કરીને આ મંદિર શણગાર્યું છે. ખરેખર આ યાત્રાનું ધામ છે. ભએ યાત્રા કરી ભવના ભયથી અભય મેળવવું જોઈએ.
For Private And Personal Use Only