Book Title: Jain_Satyaprakash 1948 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શઢિથી જકડાયેલા છે. જૈન ચિત્રકળાને સ્વતંત્ર રૂપે સ્વય’ વિકાસ ન થઈ શકો, છતાં તે પોતાના સમયની વાસ્તવિકતાના કારણે જ આપણે તેને જૈન ચિત્રકળા કહીએ છીએ. એથી વિપરીત જે ચિત્રકળાને શ્યિલિસ્ટિા અને બૌતિક ચિત્રકળા કહેવામાં આવે છે તે વારતવમાં જૈન મિત્રોળા છે જ નહિ, અને ધાર્મિક ચિત્રકળાની તુલનામાં તેને ભૌતિક ચિત્રકળા કહીએ અથવા ગુજરાતી ચિત્રકળા કહીએ-ગમે તે નામે પકારીએ-પણુ વાસ્તવમાં એ જનતાની જ ચિત્રકળા છે. આ ગુજરાતની ગ્રામીણ ચિત્રાળા છે અને એ સંબંધમાં શ્રી એન. સી. મહેતાએ વિસ્તારથી સુંદર ઢંગ પૂર્વક ઉષ્ણ છે. બૌદ્ધ, જૈન, અને હિન્દુ; આ ત્ર ચિત્રાળાઓએ ધાર્મિક વિશ્વાસમાં જ પોતાનું મૌલિક ૨૫ પ્રાપ્ત કર્યું છે. ( વિશ્વવાણી; જન્મ આરી ૧૯૪૨ ના અંક માંથી સંકલિત) ચપળતાના પ્રકાર ને ઉપપ્રકાર | (લે. છે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) ઉત્તરnઝયણ એ જૈનાના પવિત્ર, પ્રામાણિક અને પ્રાચીન આગળ તરીને સુવિખ્યાત છે. એના અગિયારમા અજાજીયણમાં બહશતની પૂજાનો અધિકાર છે. એમાં મુવિનીત મને ગણવો તેને અંગે પર આમતાને ઉલેમ છે. તેમાંથી એક તે ચપળતાના અભાવ' છે. આ ચપળતાના સંબંધમાં ના આગમની વિ. સં. ૧૧ર૯માં નેમિચન્દ્રસૂરિએ રચેલી વૃત્તિ (પત્ર ૧૬૮ અ-મ) જોતાં, એમાં ચપળતાના ચાર પ્રકાર અને એમના એકના ઉ૫મકારા નજરે પડે છે. એની હું અહી' મક્ષિપ્ત નોંધ લઉં છું. ચાર પ્રકાર ગતિ, સ્થાન, ભાષા અને ભાવ માથીને ચપળતા ચાર પ્રકારની છે. ' 'કાઈ જયદી જલદી ચાલતું હોય તો. એ ગતિ-ચપળતા’ છે.. જે એક સ્થળે રહીને પશુ હાથ વગેરે હલાવ્યા કરે તે ‘સ્થાન-ચપળતા’ છે. ભાલવા સંબધી ચપળતા તે ભાષા-ચપળતા” છે, એના (૧) અસત–પ્રલા૫, (૨) અસભ્ય-પ્રલાપ () અસમીય-પ્રલા૫ અને (૪) અદેશકાલ-મલાપ એમ ચાર ઉપપ્રમ્પર છે. અછતી (અવિદ્યમાન) વસ્તુ વિષે બોલવું તે અસત –પ્રતાપ’ છે સમૃતાને ન છાજે તેમ માલવું તે ‘અસભ્ય-પ્રલા૫' છે. પૂર્વાપર વિચાર કર્યા વિના જેમ આવે તેમ બાલવું તે . 'જાસમીક્ષ્ય-પ્રલા૫ છે. માય” પૂરું થયા પછી આ જે રે દેશમાં છે એ વખતે કરાયું હોત તો સારું થાત એમ જે મેલવું તે “અદેશકાલ-પ્રલાપ’ છે. સત્ર કે અર્થ પૂર્ણ થયા પૂર્વે જે અન્ય ગ્રહુણ કરે તે ‘ભાવ-ચપળતા’ છે. ગોપીપુરા, સુરત, તા. ૧૭-૧–૪૮ ACHARYA SRI KAILASSAGARSURI CYAN HADIR - SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba. Gandhinagar - 382 007. a Ph. (179) 23275 '52 23 276204.05. Fax : (079) 2327 28 છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28