Book Title: Jain_Satyaprakash 1948 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રાશ ૨૧૬ ) [ વર્ષ ૧૩ વિશેષતાએ છે અને આ જ વિશેષતામાએ તેને અસ્વાભાવિક બનાવી દીધી છે. પ્રારભિા જૈન ઠળામાં સૌથી મૂલ્યવાન વસ્તુ છે ચિત્રાની ચારે બાજુની સજાવટ, જૈન ચિત્રાળાના સંબંધમાં જે મસાલા પ્રાપ્ત થઈ શક્યા છે તેથી આપણે ત્રણ પ્રારની ચિત્રપદ્ધતિ જોઈ શકીએ છીએ: (૧) સૌથી પ્રારંભિક પતિ ૧૩મીથી લઇને ૧૬મી શતાબ્દિ સુધી પ્રચલિત હતી, અને આ જૈન કળામાં સૌથી પ્રાચીન પદ્ધતિ કહેવાય છે. (૨) જૈન ચિત્રકળાની બીજી પદ્ધતિ ૧૬મી સદીના મધ્યથી ૧૭મી સદી સુધીની છે, જ્યારે જૈન ચિત્રકળા મેાગલ ચિત્રકળાના સબ'ધમાં આવી. (૩) જૈન ચિત્રકળાની ત્રીજી પદ્ધતિ તે છે કે જ્યારે ૧૭મી શતાબ્દિના અ`તમાં જૈન ચિત્રકળા રાજપૂત ચિત્રકળાથી પ્રભાવિત થઈ અને ૧૮મી ચંદીમાં રજપૂત ચિત્રકળાના અવનતિ કાળમાં પૂરેપૂરી રીતે તેમાં ભળો ગઈ. આ ત્રણે કાળની પદ્ધતિમાં જે સૌમાં મુખ્ય તર જોવાય છે, તે સુખના ચિત્રણમાં છે. આપણે સુખના કેવલ અડધા ભાગ જ ચિતરાયેલા જોઈ શકીએ છીએ. પછી મેગલકાળમાં આપણે ચુડેલ અંગ, પ્રત્યંગનું ચિત્રણ જોઈ શકીએ છીએ. જ્યારે રાજપૂતળાના પ્રભાવ શરૂ થયા ત્યારે શ્રીમાના ગોળ ચહેરા ચિત્રિત કરવામાં આવતા અને પુરુષોને મૂછે તથા દાઢી બનવા લાગી. ૧૫મી શતાબ્દિમાં નાનાં ચિત્રામાં વાથ અને સાનેરી રંગના સ્થાને સુંદર લીલે રંગ અને સાનેરી રંગ વાપરવામાં આવ્યેા. પછી અતમાં ખેડાળમાં ખેડાળ લાલ પીળા રંગ વપરાવા લાગ્યા અને સેનુ ખસકુલ કાઢી નાંખવામાં આવ્યુ. જૈન વધુ ચિત્રાની રેખાએ લચકતી બનાવવામાં આવતી, તેથી એ રેખાએ ખરાબ રીતે અકાતી, એને જોતાં માલૂમ પડે કે કાઇ કુશળ હાથેામે આ રેખા ખેચી છે. લગભગ બધી હસ્તલિપિગ્મામાં આ વધુ ચિત્રા જોવા મળે છે. કદી કદી આ બિલન કુલ એકબીજાની નકલ માલમ પડે છે. એમાં સારા નરસાનું ખેતર કલાકારનું પેાતાનુ વ્યક્તિગત શૈશય છે. ૧૫મી ગ્રતાબ્દિની હસ્તલિપિની જૈન લઘુચિત્રાની કળા એ સમયની ખીજી ચિત્ર-ળાથી ધણી પાટીલી ડરે છે. હસ્તપાના લઘુ મિત્રાની તુલનામાં જૈન પુસ્તકાના કવર પર જે ચિત્રકળાઓ રહેલી હતી તેમાં ખાસ બહુલતા મળે છે. કદી કદી તે ફિઝઈનમાં થેઢા ધણા ફેરફાર કરીને આ પુસ્તકાના ક્વર પર જોવા મળે છે. આ કવર ચિત્રામાં ઐલિકતાની અપેક્ષા ટેકનીક અને સજાવટને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આમાં જીવનના વાસ્તવિક દશ્યેનું ચિત્રણ કરવામાં આવતું.આ બધાયે ક્ષ્ા સમકાલીન જીવનથી લેવામાં ભાવતાં. માના પ્રા'નાં એક પ્રતિભા રહેતી. સુરુચિના કારણે પણ આ ચિત્રા બહુ જ સુદર કરે છે. ઋમને આજ સુધી જે કંઈ જ્ઞાન થઈ શક્યુ છે તેથી એ કહેવુ અત્યંત હેણુ છે કે જૈત ચિત્રકળાના પ્રાદુર્ભાવ સાથી થયા. ૧૫મી શતાબ્દિ અને એ પછી સુધી જે જૈન ચિત્રાણા માપણને ધામિક પુસ્તામાં મળે છે, તે સાધારણ જનતાની જ ઉન્નત ચિત્રકળાનું રૂપ છે. જનતાની જ કળાને વિશેષ રૂપ આપીને એક ખાસ સાંચામાં ઢાળવામાં . આવી છે. એ જ કારણ છે કે જૈન ચિત્રકળામાં સ્ત્રીપુરુષના કારપ્રસાર - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28