Book Title: Jain_Satyaprakash 1948 04_05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ | શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૧ ૧૭ અમે એની સાથે હતા. અમારી પશુ ફરજ હતી કે અમારે લઇને એમને રેાકાવું ન પડે; જેમ બને તેમ જલદી વનમાંથી નીકળાય એ લક્ષ્ય એમનુ હેાય તેમાં અમારે વિલ`બ કરવા કાઈ રીતે ઉચિત ન હતા, કર્માંવશ કષ્ટ આવે છે—આ વનમાં એવા કાઈ કષ્ટ અમને આવી પડત તે! તેમાં કનિજ રાના લાભ જ મળત. સારું' થયું, તમે આવી મળ્યા અને અમને ચેતવ્યા.’’ પછી નયસાર ઠહ્યું : “પૂજ્યા ! આપ મારી સાથે પધારે।. આ વનમાં નજીકમાં જ મારી છાવણી છે. આજ મારા ભાગ્યના ઉદ્દેશ્ય છે, કે મારી અભિલાષાને અનુસાર આપના સુયેાગ મને મળ્યા છે. વનનાં કાષ્ઠ કપાવવાનું અનિહનીય કાર્યો મારે કરાવવું પડે છે. તેમાં મારે કેાઇ મહાત્મા પુરુષ અહીં આવી મળે તા તેમને ભેાજન કરાવી કાંઇક સુકૃત ઉપાજી” એવા વિચાર મને કયા ને તેની તપાસમાં કરતાં આપનાં દર્શન મને સાંપડયાં, આપ મારી સાથે પધારા. નમતે પહેરે હું આપને સાય સાથે ટૂંકે રસ્તે પહોંચાડી દઈશ. ચારૂં કઈ તર૬ જાય છે તેની મને પૂર્ણ માહિતી છે. આ વનના નાના મેટા દરેક માર્ગોથી હુ. સારી રીતે પરિચિત છુ * ખાઈ-પી, આરામ કરી નયસાર તૈયારી કરી અને મુનિ પણ સયમાધાર શરીરને ભાડુ' કાપી આવસ્યક રવાધ્યાયાદિ કરી તૈયાર થયા. ઠંડી રસ્તે છાંયે છાંયે નયસાર તેમને લઈ જતેા હતેા. ચાહુ છું સામાાન ચાલ્યા ત્યાં તા માની ઊડતી ધૂળ દેખાવા લાગી. લગભગ સાની નિકટ આવી પહોંચ્યા ખૂદ નયસારે હાથ જોડી પાછા વળવાની અનુમતિ મુનિએ પાસે માંગી. પાછા ફરતા નયસારને મુનિએએ કહ્યું: “મહાનુભાવ ! આ માર્ગ બતાવી, સાથ' ભેળા કરી તમે આજે ખરેખર મહત્ પુણ્ય ઉપાજ્યું છે. છતાં તમને એક સત્ય હકીકત કહેવી અમને ચિત્ત લાગે છે, તે એ છે કે, તમે એક માટા જંગલમાં માત્ર ભૂલ્યા ઘણા વખતથી ભમ્યા કરેા છે.' “પૂજ્ય ! એ શું ? તમે કયા જ'ગલની તે યા માની વાત કરી છે” નયસારે પૂછ્યું મહાનુ સાવ ! આ સંસાર એ અતિશય ભયંકર જંગલ છે. ધર્મ એ એક જ તેમાં સારા માર્ગ છે. રામ દ્વેષને જીતનાર અરિહંત એ દેવ, ગુરુ, અને જિનવર નાષિત બ્ય એ ધ. આ એક જ પાંચવાના માર્ગ છે. એ માર્ગે ન ચડેલા આ અટવીમાં માર્ગ ચડે। ને સુખી બનેા એટલું જ અમારું તમને કહેવું છે.” મુનિઓએ સમય પરખી કહ્યું, હળુકના નયસારે મિથ્યાત્વની ગાંઠ તેડી અને સભ્યઠવ સ્વીકાયું, મુનિ ગયા અને નયસાર પેાતાને થાતે આવ્યેા. સાચા માદક ક્રાણુ ? નયસાર અે સાથ સાથે મુનિવરા ? For Private And Personal Use Only માયા મમતાના ત્યાગી એ સસાર અટવીને પેલે પાર અઢવાયા કરે છે. તમે એ આ નયસારના જીવ એ જ ભગવાન શ્રીમહાવીરસ્વામીના આત્મા. અમદાવાદ, પાંજરાપોળ, જ્ઞાનશાળા. સ', ૨૦૦૪, ૬. વ. ૩

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28