Book Title: Jain_Satyaprakash 1946 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયશ્ય-સમીક્ષા (આદરવા યોગ્ય અને ત્યાગ કરવા ગ્ય તટસ્થવૃત્તિની વિચારણા) લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજી વિશ્વના કોઈ પણ સન તન સત્યની સાચી પરીક્ષામાં પ્રધાન કારણુ માય છે. મધ્યસ્થ એ પરીક્ષાનું બીજ છે. માધ્યરધ્ધ સિવાય નગદ પરીક્ષા થઈ શકતી નથી. પક્ષપત એ માધ્યયન પ્રતિપક્ષી છે. પક્ષપાતને ધારણ કરનાર પરીક્ષક પરીક્ષામાં અથમ્ય અન્યાય કરે છે. જીવન અને જગત જે પક્ષથી મુક્ત બને તો ખરેખર મુક્ત બને. માખણ્ય મેળવવું–કેળવવું સહેલું નથી; મહામહેનતે મળે છે. જે સિદિ ચિન્તામણિ; કપતર, કામકુભ, કાધેનુ ને પાઠસિદ્ધ મહામથી નથી થતી તે સિદ્ધિ માયરી થાય છે. માયસ્થ વગરના બીજા જે સદ્દગુણ સ-માર્ગમાં જે પ્રગતિ ધીરે ધીરે કરાવે છે, તે જ પ્રતિ એકદમ શીધ્ર માયસ્થ કરાવે છે. માખણ્ય મહાત્મામાને, મહાતપસ્વી-ધ્યાન-યોગી અધ્યાત્મીઓને પણ દુર્લભ છે. - જે માની આટલી મહત્તા છે તેનું સ્વરૂપ શું છે? તે વિચારણીય છે. એ માબ એટલે સારી અને ભૂરી–અને વસ્તુમાં સમભાવ રાખી બન્નેને ઠીક જાણવી ? શું મારણ્ય એટલે દુન્યવી દરેક પદાર્થોને એક જ દિથી નીરખવા? શુ મારી . એટલે હિતકર કે અહિતકર, ઉત્તમ કે અધમ, સગુણ કે નિર્ગુણ એ બન્નેની મધ્યમાં રહી–પ્રયત્નશન્ય બનવું? - ના, માધુર માટેના એવા ખ્યાલે બરોબર નથી; મિ છે. ઉપલક દષ્ટિએ માધ્યરનું એવું સ્વરૂપ લાગે પણ તે વિકૃત છે. તે માધ્યય ત્યારય છે, તેથી લાભ થવાને બદલે દિલટ પિતાને અને પરને ભયંકર ગેરલાભ થાય છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ એવા પ્રકારના માધ્યઅને માત્સર્ય સમાન જણાવી, પોતાની જરવી અને કટાક્ષશૈલીથી સત શબ્દ માં તિરસ્કારે છે. અથાગવ્યવદ-બત્રીશીમાં તેઓશ્રી એ જણાવ્યું છે કે – सुनिश्चितं मत्सरिणो जनस्य, न नाथ! मुद्रामतिशेरते ते ॥ माध्यस्थ्यमास्थाय परीक्षका ये मणौ च काचेच समानुबन्धाः ॥२७॥ માત્સર્યયુક્ત મનથી નથી કે વિશેષ, હે નાથ! જે ન નમતાં તમને જિનેશ! મધ્યરધારક પરીક્ષક તે ગમાર, જાણે ન ભેદ મણિકા વિષે તમારા ર૭ | જે માર્ચ મણિ ને કાચમાં ભેદ ન પારખી શકે, સારાણાર સમજે નહિ, હિતાહિતને વિચારે નહિ તે માર માસમાં કરતાં પણ વિશેષ ભયંકર છે. | દેશી અને ઈષ્યવાળા માણુનાં વચને બીજા ભદ્ર-મુગ્ધ ભેળા કાને ભરમાવવા જેટલાં કારગત નથી નીવડતાં તેથી કંઈણ અધિક પાબ અસર કહેવાતા મધ્યસ્થ માણસેના વચનથી નીપજે છે. 'જેઓ સારાસારને વિવેક કરવામાં મન્દ રહી મધ્યસ્થપણાને ડાળ રાખતા હોય છે, તેઓ આ કરતાં અનર્થ વિશેષ કરે છે. જે પ્રમાણે ઉપર બતાવેલ માધ્યરથ હેય ત્યાજય છે, તે જ પ્રમાણે સત્ય વસ્તુ પ્રત્યે પક્ષપાત એ ઉત્તમ છે, આદરણીય છે, ઉપાદેય છે. શરૂઆતમાં જેની પ્રશંસા કરવામાં આવી છે તે મધ્યસ્થ કદાગ્રહ ન રાખવા પ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36