Book Title: Jain_Satyaprakash 1942 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir HRI JAINA SATYA PRAKASHA Regd. No. B. 8801. આજે જ મંગાવા. - શ્રી જૈન સત્ય પ્રકાશના - ત્રીજો વિશેષાંક દી પો સ વી-અંક રપર પાનાંના દરદાર અને સચિત્ર આ વિશેષાંક માં વીર નિર્વાણ સ. 1000 થી વીર નિર્વાણુ સ. 1700 સુધીનાં 700 વર્ષ ના જૈન ઇતિહાસને લગતી વિવિધ વિષયની સામગ્રી આપવામાં આવી છે. તેમજ અનેક ચિત્રોથી અ'કને સુશોભિત બનાવવામાં આવ્યા છે. દરેક જૈન ઘરમાં આ અકે અવશ્ય હોવા જોઇએ. આ છટક મૂલ્ય- સવા રૂપિયા. બે રૂપિયા ભરીને શ્રી જન સસ્ય પ્રકાશના શાહુક બનનારને આ અંક ચાલુ અંક તરીકે અપાય છે. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈ-[] વોડી, ધી કાંટા અમદાવાદ. For Private And Personal Use Only