Book Title: Jain_Satyaprakash 1941 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માલપુરાના વધુ લેખો સંગ્રાહક તથા સંપાદક-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મુનિસુવ્રતસ્વામીના મંદિરના ધાતુ-પ્રતિમા–લેખ માલપુરામાંથી પાષાણુ પ્રતિમાઓ ઉપર જે વધુ લેખે મળ્યા હતા તે “શ્રી જૈન ' સત્ય પ્રકાશના કમાંક ૬૭માં આપણે જોઈ ગયા. આ લેખે ઉપરાંત બીજા પણ કેટલાક ઉપયોગી લેખે મળ્યા છે તેમાં ધાતુપ્રતિમા ઉપરના લેખે મુખ્ય છે. દરેક ધાતુ-પ્રતિમા [ ઉપરનો આખો લેખ ન આપતાં એમાંની હકીકત કેષ્ટક રૂપે અહીં આપી છે તેથી એ લેખોમાંથી મળતા અતિહાસિક અંશો વધુ સુગમતાથી સમજી શકાશે. તીર્થકર સંવત આચાર્ય આદિ ગચ્છ શ્રાવકનું નામ આદિ ૧૪૮૬ ૧ અજિતનાથ ૨ પાર્શ્વનાથ રત્નપ્રભસૂરિ જિનવલ્લભસૂરિ ખરતરગચ્છ ૧૮૬૭ જેઠ વદી ૫ શ્રીમાલીજ્ઞાતીય જેસાના પુત્ર ઉકેશગ શ્રેષ્ઠી શાલીગ ૪ – ૧૪૧૪ દેવગુપ્તસૂરિ માણેકરિ પકેવયરસિંહસૂરિ હેમચંદ્રસૂરિ જયતિલકસૂરિ ૫ શાંતિનાથ ઉિકશજ્ઞાતીય આલણદેવી ૧૪૪૭ ફાગણ શુદી ૮ સેમ ૧૫૩૧ માગસર લક્ષ્મી રિ ધર્મષગઇ ઉપકેશજ્ઞાતીય ઉત્કૃત બાલા ગાત્રીય અજિતનાથ ૧૫૨૫ મધ વદી | પ્રાગ્વાટ જ્ઞાતિય સોમસુંદરસૂરિ તપાગચ રત્નશેખરસૂરિપકે લક્ષ્મીસાગરસૂરિ આ પ્રતિમા પ્રાચીન છે. ૧૧૪૯ યેષ્ઠ સુદી ૯ . દાવ ૯ શાંતિનાથ કાટકીય પૂર્ણિમાપક્ષ શ્રીમાલ જ્ઞાતીય સહાય ૧૫ર૪ વૈશાખ ગુણસમુદ્રસૂરિપદે શુદી ૨ રવિ | ગુણધીરસૂરિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42