Book Title: Jain Satyaprakash 1938 02 SrNo 31
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨] શ્રી જૈન સત્ય પ્રકાશ આવી ચડેલા એ શમના નિષથી સ્ત્રી બાળકોને છેતરે છે. માટે હે રાજન ! એવાઓને આપણા દેશમાંથી દૂર કરવા જોઈએ. આ પ્રમાણે રાજા ભોજને સમજાવી, રાજાની આજ્ઞાથી માલવદેશમાં શ્વેતાંબર સાધુઓને નહીં આવવા દેવાને ઢઢો પીટાવ્યું. આથી બાર વર્ષ સુધી શ્વેતાંબર સાધુઓ માલવદેશમાં વિચરી શક્યા નહીં. ( આ પ્રમાણે માલવે દેશમાં જૈન મુનિઓને વિહાર બંધ થયેલ હોવાથી, ધારાનગરીમાં હાહાકાર મચી ગયે. શ્રાવક શ્રાવિકા વર્ગ અત્યન્ત ઉદાસીન થઈ ગયું હતું. સંતસાધુઓનું આગમન બંધ થઈ ગયું હતું. સમસ્ત ધારાનગરી સાધુવરથી શૂન્ય બની ગઈ હતી. નગરીમાં ઉપદેશકેની ખામી ભાસતી હતી. બાર બાર વર્ષથી સાધુપુરૂષના દુકાળ પડી ગયા હતા. સકળ સંધ ચિંતાથી ઘેરાઈ ગયે હેય તેમ ભાસતું હતું. આથી છેવટે .. ત્યાંના સંઘે ગુજરાતમાં વિચરતા મહેન્દ્રસૂરિને પત્ર પાઠવી જણાવ્યું કે- હે સ્વામીન, આપના જેવા સમર્થ સાધુઓના આગમન સિવાય સમસ્ત ધારાનગરી અધ:પતનના ઊંડા ખાડાબાં ખેંચી ગઈ છે. અાપે શેભમુનિવરને પ્રવજ્યા આપેલી હોવાથી તેમના જે ભ્રાતા ધનપાલ પુરોહીત, જૈન દર્શનને કોશનું. સાધુ સંતને અત્યંત દેવી, મહામિથ્યાત્વી, રાજાભેજને મહાન કવિ, આહંદુ ધર્મની ઘણું જ હીલણ કરે છે. હવે તેને કંઈ પણ ઉપાય કરે તો ઠીક નહી તે અત્રે મિથ્યાત્વીઓનું જોર વધતું જશે. લોકો ધર્મવિમુખ બની જશે. માટે આ પત્રને તરત જ અમલમાં મુકશો, કે જેથી જેનશાસનની મહાન ઉન્નતિ થાય ઠામઠામ જૈનધર્મની વિજય પતકાઓ ફરકે. વગેરે. ધારાનગરી સંઘને પત્ર વાંચી સરીશ્વરે ગીતાર્થ મુનિવર્ય શનિને કહ્યું- “હે શેભન અત્યારે ધર નગરીમાં તમારો જે બધુ ધનપાલ આર્યધર્મની અત્યન્ત હીલણ કરી રહી છે. દિવસે દિવસે મિથાલીઓનું જોર વધતું જાય છે. સાધુના આગમન સિવાય ધમવર્ગ ધર્મથી વિમુખ થતો જાય છે. અને ધર્મદેશીઓ થનથન કરી રહ્યા છે. માટે હે શોભન, શિધ્ર જઇને જેક બ્રાને આહંતુધર્મની અન્દર લીન કરી જૈનધર્મને ડંકો વગડાવો ત્યાં જવામાં તમારે અસહ્ય દુઃખ સડવાં પડશે. સંધના ઉદ્ધારની ખાતર ગુરૂવર્યને આ સ દેશ સાંભળતાં જ, જેમનું અતુલ મનોબળ સમસ્ત સૃષ્ટિને સાનંદાશ્ચર્ય બનાવે છે, જેમનું સર્વોત્તમ ચારિત્ર સર્વ મનુષ્યોને અનુકરણીય છે, જેમની કવિત્વ શકિત અદ્ભુત છે, એવા શોભન મુનિએ ગુરૂઆશુને સ્વીકાર કર્યો. અને કહ્યું કે હે પ્રભો, હું મારા બંધુને પ્રતિબંધ કરવા સત્વર જઈશ, કારણ કે મારા નિમિત્તે આ વિષ રેડાયું છે. તેને પ્રતિકાર માટે જ કરે જોઈએ. અસહ્ય દુઃખો સહન કરવો પડે તે પણ શું ? આપણા અસન્ન ઉપકારી ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરે જૈનશાસનની ઉત્તિ ખાતર, ક્રોધ, માન, માયા, અને લાભ ૫ ચંડલ ચેકડીને સંહાર કરવા ખાતર, આત્મામાં જ્ઞાન પ્રગટાવવા ખાતર, મુક્તિરૂપી સ્ત્રીને વરવા ખાતર મરણાંત કષ્ટો સહ્યાં હતા. તેથી હું સત્વર જઈને મારા જેક બધુને પ્રતિબોધ કરીશ. અને ગીતાર્થ મુનિવરેની સાથે વિહાર કરીને શેભનમુનિ ટુંકવખતમાં ધારાનગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. (અપૂર્ણ) १ स्थितानां गुर्जरेदेशे, धारासंघो व्यजिज्ञपत् । શ્રીમમërori, થાવૃત્ત થાતથ II 98 . ૦ ૦ ૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44