Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1188
________________ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org EREDEREREREREREREREREREREDERERURURUNG DERYAUNGRYAK वैरोटया महाकाली अच्छुप्ता वज्रशंसा वजांशी गांधारी સોળ વિદ્યાદેવીઓ अप्रतिच! महाज्याला पुरुषदत्ता मानवी महामानसी જૈનધર્મમાં માન્યતા પામેલ આ સોળ વિદ્યાદેવીઓ સોળ કળા અને વિજ્ઞાનની પ્રાપ્ત થઈ છે. દેવીઓ હોવાનું મનાય છે. આ દેવીઓની મૂર્તિઓ વિશેષ કરીને ગુજરાત રાજસ્થાનમાંથી મધ્યપ્રદેશના ખજુરાહોમાં પણ તેના દર્શનીય સ્વરૂપો જોવા મળે છે, આબુ દેલવાડામાં પણ કંડારાયેલા ઉત્તમ શિલ્પોના દર્શન થાય છે, તારંગાના શિલ્પવૈભવમાં પણ આ સોળ વિદ્યાદેવીઓ અગ્રસ્થાને છે. કહેવાય છે કે ગુરુ ગૌતમસ્વામીને આ વિદ્યાદેવીઓ હાજરાહજૂર હતા. AAAAAAAAAAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAY DEREREAUNERERENÝ KEREREDEREREREREREREREREREREREREK અભિવાદન ગ્રંથ / ૧૧૩૯

Loading...

Page Navigation
1 ... 1186 1187 1188 1189 1190 1191 1192